SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ર ગૌ– હે ભગવન ! એક આકાશપ્રદેશમાં સ્થિત પુલ જ્યાં હોય તે સ્થળે, અથવા બીજે સ્થાને કાળથી ક્યાં સુધી સકપ રહે ? હે ગૌતમ ! ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી કંપ રહે. એ પ્રમાણે આકાશના અસંખ્ય પ્રદેશમાં સ્થિત. પુદ્ગલ સુધી જાણવું. ન ગ –હે ભગવન ! પુલ એકટાણું કાળું કાળથી. ક્યાં સુધી રહે ? મ-હે ગૌતમ ! ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ સુધી. એ પ્રમાણે અનંતગણુ. કાળા પુલ સુધી જાણવું. તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ . . . એમ અનંતરાણ કક્ષ સુધી જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મપરિણત તેમ જ બાદરપરિણત પુલ માટે જાણવું. ગૌ– હે ભગવન્ ! શબદ પરિણત પુગલ કાળથી ક્યાં સુધી રહે ? - મો—હે ગૌતમ! ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી રહે. અશબ્દપરિણત પુદગલ તો એકગણા કાળા પુદ્ગલની જેમ સમજવું. ગૌ–હે ભગવન્! જે પુ લ પરમાણુરૂપે છે, તે પરમાણપણું તજી, સ્કંધાદિરૂપે પરિણમે; પછી તેને પરમાણુપર્ણ પાછું પ્રાપ્ત કરતાં કાળથી કેટલું લાંબુ અંતર હોય ? ૧. પુગલનું સદંપત્વ તો આકસ્મિક હોવાથી, નિષ્કપત્વની પિઠે ચલનનો અસંખ્ય કાળ નથી હોતે. ૨. કઈ પણ પુદ્ગલ આકાશના અનંત પ્રદેશાવગાઢ નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy