SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અને અમભૂમિ ૫૧ ગૌ– હે ભગવન ! જબુદ્વીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણું કાળમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે? મહ–હે ગૌતમ ! એકવીશ હજાર વર્ષ સુધી રહેશે? ગૌત્ર –હે ભગવન ! તેવી રીતે ભાવી તીર્થકરોમાંના છેલ્લા તીર્થકરનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે? ભ૦–હે ગૌતમ ! કોશલ દેશને ઋષભદેવ , અહંતનો જેટલે જિનપર્યાય કહ્યો છે, તેટલાં ( હજાર વર્ષ જૂન લાખ પૂર્વ ) વર્ષ સુધી. –હે ભગવન ! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે? મો-–હે ગૌતમ ! અહંત તે અવશ્ય તીર્થકર છે; પરંતુ ચાર પ્રકારનો શ્રમણપ્રધાન સંઘ : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, તે તીર્થરૂપ છે. ગૌ –હે ભગવન ! પ્રવચન એ પ્રવચન છે કે પ્રવચની એ પ્રવચન છે? ભ૦–હે ગૌતમ ! અહંત તે અવશ્ય પ્રવચની (પ્રવચનના ઉપદેશક ) છે; અને દ્વાદશાંગ ગણિપિટક (આચારાંગાદિ ૧૨ અંગગ્રંથ) પ્રવચન છે. ગૌ–હે ભગવન ! આ જે ઉગ્રકુલના, ભેગકુલના, રાજ કુલના, ઇક્વાકુકુલના, સાતકુલના અને કૌરવ્યકુલના ક્ષત્રિયે આ ધર્મમાં પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરીને આઠ પ્રકારના કર્મરૂપ રમલને ધુએ છે, તેઓ ત્યાર પછી સિદ્ધ ૧. તેની સંખ્યા માટે જુઓ આગળ પા. ૨૧૪. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy