SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાભગવતી-સાર પૃથ્વીકાયિકાને સામાન્ય એક દ્રિયા જેવા જ જાણવા; માત્ર કાપેાતસ્યાવાળાને અનતગણુ! ન કહેતાં અસંખ્યેયંગણા કહેવા. અષ્ઠાયિકાનું પણ તે પ્રમાણે જ જાણ્યું. અગ્નિકાયિકામાં સૌથી ઘેાડા કાપાતલેસ્યાવાળા છે; તેનાથી નીલક્ષેસ્યાવાળા વિશેષાધિક છે; તથા તેનાથી તેનાથી કૃષ્ણપ્લેસ્યાવાળા વિશેષાધિક છે; વાયુકાયિકાનું પણ એમ જ નવું. વનસ્પતિકાયિકાનું સામાન્ય એક દ્રિય વા પ્રમાણે જાણવું; એ ઇંદ્રિય, ત્રણ ઈંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળાનું અગ્નિકાયિકા પ્રમાણે જાણવું. પંચે દ્રિય તિય ચયાનિકાનું. સામાન્ય જીવા પ્રમાણે જાણવું; પરંતુ કાપાતલેસ્યાવાળાને અસંખ્યાત ગણા કહેવા; સમૃÐિમ પચેદ્રિય તિય ચાનું અગ્નિકાયિક પ્રમાણે જાણવું; ગર્ભજ પચેંદ્રિય તિય ચાનું સામાન્ય જીવા પ્રમાણે જાણવું. પરંતુ કાપાતલેશ્યાવાળાને સખ્યાતગણા કહેવા. એવું જ તિય ચેાનિની માદાએ માટે પણ જાણવું. ४०२ *** તિય ચેાની પેઠે મનુષ્યાનું અલ્પત્વમહત્વ જાણવું. પરંતુ કાપાતલેસ્યાવાળા અનતગણુા છે એ પદ ન કહેવું. ૧ મૂળમાં અહી... પાછી સમૂહિંમ અને ગજ પ`ચે'ક્રિય તિય ચેાની સરખામણી છે. વળી સમૂઈિમ પંચેન્દ્રિય તિયાની, તથા ગ`જ પંચેન્દ્રિય તિર્યંચાની તિય *યેાનિની માદાઓ સાથે અનુક્રમે તેમ જ એકસાથે સરખામણી છે, તે જ પ્રમાણે પચે દ્રિય તિય ચાની અને તિ``ચ માદાઓની સરખામણી છે; તથા તિર્યંચાની અને તિય‘ચ માદાઓની પણ સરખામણી છે. ૧. કારણ કે મનુષ્યા પેાતે જ અનંત નથી, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy