SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અને લેયા દેવોમાં શુક્લલેશ્યાવાળા સૌથી થડા છે. તેમના કરતાં પઘલેશ્યાવાળા અસંખ્યયગણા છે; તેમના કરતાં કાપતસ્યાવાળા અસંખ્યાતગણું છે, તેમના કરતાં નીલેશ્યાવાળા વિશેષાધિક છે; તેમના કરતાં કૃષ્ણલેસ્યાવાળા વિશેષાધિક છે; તથા તેમના કરતાં તેજોધેશ્યાવાળા સંખ્યયગણ છે." દેવીઓમાં કાતિલેશ્યાવાળા સૌથી છેડી છેતેમના કરતાં નીલલેસ્યાવાળી વિશેષાધિક છે; તેમના કરતાં કૃષ્ણલેસ્યાવાળી વિશેષ અધિક છે, અને તેમના કરતાં તેજેશ્યાવાળી સંખ્યયગણી છે. આ પછી મૂળમાં દેવ-દેવીનું ભેગું અલ્પત્વબહુત્વ વર્ણવ્યું છે. તથા ભવનવાસી, દે, ભવનવાસી દેવી, ૧. લાન્તકાદિ દેવલોકમાં જ તેમને સદ્ભાવ હોવાથી. ૨. સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકવાસી દેવોમાં તે હોવાથી. ૩. ભવનપતિ તથા વ્યંતર દેવોમાં તેમ જ સનત્વમારાદિ દેવામાં હોવાથી. ૪. વધારે ભવનપતિ અને વ્યંતરમાં તે હેવાથી. ૫. થોડાક ભવનપતિ અને વ્યંતરમાં તથા સમસ્ત તિક અને સૌધર્મ તથા ઈશાન લેકમાં તે હોવાથી. ૬. કેટલીક ભવનપતિ અને વ્યંતર દેવીઓમાં તે હોવાથી. ૭. વધારે ભવનપતિ અને વ્યંતર દેવીઓમાં તે હોવાથી. ૮. જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન લેકની બધી દેવીઓને તે હોવાથી. ૯. દરેક વર્ગની દેવીઓ તે તે વર્ગના દેવા કરતાં ૩૨ ગણી હોય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy