SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અને અધ અચ્ચું, બતકનું બચ્ચુ કે કાઈ સૂક્ષ્મ જીવ આવી જાય અને મરણ પામે, તે। હે ભગવન્ ! તે અનગારને ઐયાઁપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી લાગે ? મહાવીર— હૈ ગૌતમ ! તેને અય્યપથિકી ક્રિયા લાગે. પણ સાંપરાચિક ન લાગે. ગૌ—હે ભગવન્ ! એમ શાથી? ~હે ગૌતમ! જેનાં ધ, માન, માયા, અને લેભ નષ્ટ થયાં હેાય, તેને ઐય્યપથિકી ક્રિયા લાગે, સૂત્રને અનુસારે વતા સાધુને ઐય્યચિકી ક્રિયા જ લાગે છે. સૂત્ર વિરુદ્ધ વ નારને તેમ જ ક્રેાધાદિયુક્ત સાધુને જ સાંપરાયિકી ક્રિયા લાગે, · શતક ૧૮, ઉદ્દે૦ ૮ F જેમ કાઈ અણુવાપરેલું, કે વાપરીને પણ ધેાયેલું, ક શાળ ઉપરથી તાજું જ ઉતારેલું વસ્ત્ર સ્વચ્છ હાય છે; પરંતુ તે વસ્ત્ર ક્રમે ક્રમે વપરાશમાં આવે છે ત્યારે તેને સ બાજુએથી રજ ચાઢે છે, અને કાલાન્તરે તે વસ્ત્ર મસેાતા જેવું મેલું અને દુર્ગંધી થઈ જાય છે; તેમ મહાકવાળા, મહાક્રિયાવાળા, મહાપાપવાળા અને મહાવેદનાવાળા જીવને સર્વ બાજુએથી કરજ આવીને ચાટે છે; અને તે જીવ હંમેશાં દુરૂપપણું, દુપણું, દુધપણે, દૂરસપણે, દુઃસ્પર્શીપણું, અનિષ્ટપણે, અસુંદરપણે, અપ્રિયપણે, અશુભપણે, અમનેાનપણે, અમને મ્યપણે, અનીખિતપણે, અકાંક્ષિતપણે, ૧. મૂળ કુલિ’ગાય-કીડી જેવે સૂક્ષ્મ જંતુ.. ૨. મનને ન ભાવવું' તે. ૭. મન દ્વારા સભારતાં પણ જે ન રૂચે તે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy