SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીન્સાર, વિષયક પણ હોય છે. તેથી મતિજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે. તેથી કેવલજ્ઞાનને પર્યાયે અનંતગણું છે, કેમકે તે સર્વ કાલમાં રહેલાં સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાને જાણે છે. – શતક ૮, ઉદે૨ પ્રહ–હે ભગવન ! અવધિજ્ઞાની જવ કેટલી સ્યામાં હોય? ઉ૦–હે ગૌતમ! ત્રણ વિશુદ્ધ લેસ્યામાં હોય તે-- લેશ્યા, પડ્યૂલેશ્યા અને ગુલલેસ્યા. પ્રહ–હે ભગવન ! તેનો બાંધો ક્યા પ્રકારનો હોય ? ઉ૦ –હે ગૌતમ ! તે વજઋષભનારા સંહનનવાળા હોય. પ્રહ–હે ભગવન! તે કેટલી ઊંચાઈવાળો હોય ? પ્ર-–હે ગૌતમ! ઓછામાં ઓછી સાત હાથ અને વધારેમાં વધારે પાંચસો ધનુષ ઊંચાઈવાળો હોય. પ્ર–હે ભગવન્ ! તે કેટલા અયુષવાળો હોય? ઉ–હે ગૌતમ ! તે ઓછામાં ઓછો કાંઈક વધારે આઠ વર્ષને અને વધારેમાં વધારે પૂર્વ કેટી આયુષવાળે. હેય. પ્ર–હે ભગવન્! તે સ્ત્રીદવાળો હોય, પુરુષદવાળ હોય કે નપુંસરવાળો હેાય ? . ૧. તે પ્રથમ પ્રકારનો તથા ધ્યાન માટે આવશ્યક સંહનન – માં કહેવાય છે. તેની વિગતો માટે જુઓ આ માળાનું * અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૨૯. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy