________________
પુગલ ગૌ –હે ભગવન! બે પ્રદેશનો સ્કંધ કંપે ?
ભ૦–હે ગૌતમ! કદાચ કંપે, કદાચ ન કરે; કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે. એ પ્રમાણે બેથી અનંત પ્રદેશવાળા સ્કછે માટે સમજવું.
ગૌ-–હે ભગવન ! પરમાણુપુદ્ગલ તરવારની ધારનો આશ્રય કરે ?
ભ૦–હા ગૌતમ !
ગૌ –હે ભગવન ! તે ધાર ઉપર આશ્રિત પરમાણુ છેદાય-ભેદાય?
મહત્વના ગૌતમ! પરમાણુઓમાં શસ્ત્ર ક્રમણ કરી ન શકે. નહિ તો તે પરમાણુ જ ન કહેવાય. તે જ પ્રમાણે અસંખ્ય પ્રદેશવાળા સ્કંધ સુધીના કંધ પણ શસ્ત્ર દ્વારા ન છેદાય કે ભેદાય.૧
ગૌ હે ભગવન ! અનંત પ્રદેશવાળ સ્કંધ તરવારની ધારથી છેદાયભેદાય?
મ0–હે ગૌતમ! કોઈ એક છેદાય અને કોઈ એક ન ભેદાય: સૂક્ષ્મપરિણામવાળા કેટલાક ન છેદાય; અને સ્કૂલપરિણામવાળા કેટલાક છેદાય. – શતક ૫, ઉદ્દે ૭.
ગૌ૦–હે ભગવન ! શું પરમાણુપુદ્ગલ અર્ધસહિત છે, મધ્યમ સહિત છે, અને પ્રદેશ સહિત છે, કે તે બધાથી રહિત છે?
૧. કારણ કે તે સૂમ હોય છે.
૨. અનંત પરમાણુને સ્કંધ પણ સૂમ પરિણામવાળા હોય તો ન દાચ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org