________________
છે
અને શરીર.
પાંચ ઈન્દ્રિય ગૌ હે ભગવન ! ઇકિયે કેટલી કહી છે?
મહ–હે ગૌતમ! દકિયે પાંચ કહી છે. તે આ પ્રમાણેઃ સ્પર્શ ઈદ્રિય (ચામડી), રસનેંદ્રિય (જીભ), ધ્રાણેદિય (નાક), નેત્રંથિ (આંખ) અને શ્રોત્રંદ્રિય (કાન).*
બધાં સંસારીઓને પાંચે ઈદિ નથી હોતી. (પૃથ્વી આદિ કેટલાક જીવોને) એક (સ્પર્શ), કરમિયાં વગેરે કેટલાકને બે (સ્પર્શ અને રસ), કીડી વગેરે કેટલાકને ત્રણ (સ્પર્શ, રસ, ઘાણુ), ભમરા વગેરે કેટલાકને ચાર (સ્પર્શ, રસ, ઘાણ, નેત્ર), અને મનુષ્ય વગેરે કેટલાકને પાંચ (સ્પર્શ, રસ, થ્રાણ, નેત્ર અને શ્રોત્ર) ઈદ્રિય હોય છે.
પાંચે ઈદ્રિના “ક” અને “ભાવ” એમ બબ્બે ભેદ છે. પુદ્ગલમય જડ ઇકિય તે બેંકિય છે; અને આત્મિક પરિણામરૂપ ઈદ્રિય તે ભાવૅયિ.
કચૅકિયના પણ પાછા નિવૃતિ અને કરણ એમ બે પ્રકાર છે. શરીરની ઉપર દેખાતી ઈકિયેની આકૃતિઓ, જે પુદ્ગલ ધોની વિશિષ્ટ રચનાઓ છે, તે નિતિક્રિય; અને નિર્વાતિઈદ્રિયની બહાર અને અંદરની પાલિક શક્તિ, જેને વિના નિવૃતિઈન્દ્રિય જ્ઞાન પેદા કરવાને અસમર્થ છે, તે ઉપકરણે દ્રિય.
ભાકિય પણ “લબ્ધિ” અને “ઉપયોગ’ એમ બે પ્રકારની છે. ઇમિહેતુક જ્ઞાનને રોકનારાં કર્મોનો ક્ષય અને
શતક ૧૬, ઉદ્દે
; શતક ૧૭, ઉદેવ ૧ પણ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org