SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મો વિશે કેટલીક વિગત નથી' એ પ્રમાણે વિપરીત બુદ્ધિ પામેલા) થઈને તેઓ કાંક્ષાહનીય કર્મ અનુભવે છે. ગ -- હે ભગવન ! જિનાએ જે જણાવ્યું છે, તે જા સત્ય અને નિઃશંક છે ? મહ–હા ગૌતમ! જિનાએ જે જણાવ્યું છે, તે જ સત્ય અને નિઃશંક છે. ગૌ હે ભગવન ! જે જીવ “જિનોએ કહ્યું છે તે જ સત્ય છે” એ પ્રમાણે માનીને મનને સ્થિર કરે છે, તથા બીજા મતો સત્ય નથી.” એ પ્રમાણે મન વડે ચિંતવે છે તથા એ પ્રમાણે મનને બીજા મતોથી પાછું વાળે છે, તે જીવ જિનની આજ્ઞાન આરાધક (સેવક) થાય છે ? મહ–હા ગૌતમ ! તે. પ્રાણી જિનની આજ્ઞાનો આરાધક થાય છે. –શતક ૧, ઉદ્દે ૩ ગૌ–હે ભગવન ! જે કાંક્ષામેહનીય કર્મ કેવી રીતે બાંધે છે? મહ–હે ગૌતમ ! પ્રમાદરૂપ હેતુથી, અને ગરૂપ નિમિત્તથી છેવો કાંક્ષાએહનીય કર્મ બાંધે છે. વિવરણ: પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય.૩ પ્રમાદના આઠ પ્રકાર આ પ્રમાણે પણ કહેવાય છે ૧. વસ્તુના યથાર્થ શ્રદ્ધાનને અભાવ, તથા અન્યથાર્થ વસ્તુનું શ્રદ્ધાન. ૨. દોષોથી ન વિરમવું તે.. ૩. સમભાવની મર્યાદા તોડવી તે.. મુખ્યત્વે:: ક્રોધ, માન. માયા, અને લાભ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy