SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-ટિપણે સમુદ્ધાત” કરીને પોતાના આત્મા ઉપરના આહારક શરીરનામકર્મનાં પુદ્ગો વિખેરવામાં આવે છે. છે. જેને કેવળજ્ઞાન હોય તે જ કેવલિસમુદ્દઘાત કરી શકે છે. તેનો વખત આઠ સમય છે. તેટલા વખતમાં તે પિતાના ઉપર રહેલાં આયુષ્ય સિવાયનાં ત્રણ અઘાતી કર્મનાં યુગલો ખેરવી નાખે છે. આ સાતમાંના પહેલા ચાર નૈરયિકાને હોય છે; અસુરકુમાર વગેરે દેવોને પહેલા પાંચ હોય છે; વાયુજીવ સિવાય બીજા એકેંદ્રિય અને વિકલેંદ્રિય (બે ઇન્દ્રિય વગેરે) અને પહેલા ત્રણ હોય છે; વાયુકાયને પહેલા ચાર હોય છે; પચંદ્રિય તિર્થોને પહેલા પાંચ હોય છે; છદ્મસ્થાને પહેલા જ હોય છે અને છેલ્લે સાતમે કેવળજ્ઞાનીને હોય છે. – શતક ૨, ઉદ્દે ૨ ૧. વિશેષ માટે જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર” પુસ્તક, પ. ૧૩૩, ૪. ૨. વેદનીય, નામ અને ગોત્ર. ૩. જુઓ આગળ પાનું ૬૦, નોંધ ૧. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy