________________
પર
શ્રીભગવતી-સાર
એમ જાણવું૧ પુદ્ગલાસ્તિકાય જીવની પેડ઼ે જ જાણવા પરંતુ પુદ્ગલાસ્તિકાયના બે વગેરે પ્રદેશેા અવગાઢ હોય ત્યાં. ધર્માસ્તિકાયાદિના કેટલા હોય તે પ્રશ્નને પ્રસંગે તે પુદ્ગલના પ્રદેશે! અલગ રહ્યા હાય, તે। તેની સંખ્યા મુજબ જાણવા; પણ તેના પ્રદેશા મળીને એક જ થઈ ગયા દાય, તા એક જ જાણવા. જીવ, પુદ્ગલ અને અદ્દા સમયના તે! દરેક ઠેકાણે અનંત જ ગણવા.
ગૌ॰—હે ભગવન્! જ્યાં એક ધર્માસ્તિકાય અવગાઢ હાય, ત્યાં કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશે રહેલા હાય ?
મ——એક પણ નિહ. પણ આકાશાસ્તિકાયના અસંખ્યાત હોય; પુદ્ગલાસ્તિકાય અને અદ્દા – સમયના અધે સમજી લેવું.
O→→→→
ગૌ હે ભગવન્ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાયને વિષે કાઈ પુરુષ એસવાને, ઊભા રહેવાને, અને આળેાઢવાને શક્તિમાન છે?
અને
અધર્માસ્તિકાય અને પરંતુ જીવાસ્તિકાય, અનત હાય. એમ
મ
ગૌતમ ! પરંતુ તે સ્થાને અનંત વે અવગાઢ છે. જેમ કાઈ એરડાનાં બારણાં બંધ કરી, તેમાં હજાર દીવા સળગાવા, તા તે દીવાઓનું તેજ પરસ્પર મળીને એકરૂપે થઈ ને રહે, છતાં તેમાં કાઈ પુરુષ આળેટવા-એસવાને
1—
૧ કારણ કે, ધર્માદિ તેા એક જ ત્યાં તેના પ્રદેશ હાય, ત્યાં તેને ખીન્ને ન તેા અનત વ્યક્તિ હેાવાથી, કોઈ જીવના એક પ્રદેશ આગળ અન્ય અનંત જીવના પ્રદેશ હેાઈ શકે.
વ્યક્તિરૂપ છે, એટલે હોઈ શકે; પરતુ જીવ
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org