SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિકાય શક્તિમાન ન થાય; અને છતા ત્યા હજાર રહેશે. છે; તેમ. ગૌ હે ભગવન્ ! ---- કેટલા છે? મહ દીવાના પ્રકાશ શતક ૧૩, ઉર્દૂ ૪ ધર્માસ્તિકાયના મધ્ય પ્રદેશા હું ગૌતમ ! આપે છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાયનું પણ સમજવું. ગૌહે ભગવન્! વાસ્તિકાયના એ આ મધ્યપ્રદેશા આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશામાં સમાઈ શકે? મહું ગૌતમ! એછામાં ઓછા એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ પ્રદેશમાં સમાય; તથા વધારેમાં વધારે આડમાં સમાય; છુ. સાતમાં ન સમાય રે. ગો—હું ભગવન્! તે એમ જ છે, હું ભગવન્! તે એમ જ છે. શતક ૨૫, ઉર્દૂ O પ્ 1 ગૌહે ભગવન્ અભિધાયક શબ્દો પાઁચા – કેટલાં છે? ધર્માસ્તિકાયનાં અભિવચને ૧.મેરુના મધ્યભાગમાં આવેલા આઠ રુચક્ર દિશાઓની શરૂઆત થાય જે, તેની અપેક્ષાએ ગણ્યા હાય એમ લાગે છે.-ટીકા, ૨, જીવપ્રદેશને સકાય અને વિકાસ ધ હાવાથી એકથી માંડીને છે આકાશપ્રદેશમાં સમાય. પણ વસ્તુગભાવથી સાતમાં ન સમાય. Jain Education International 2010_05 For Private & Personal Use Only પ્રદેશેાથી આઠ આ મધ્યભાગા www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy