________________
શ્રીભગવતી-સાર
મહે .ગૌતમ ! ચાર ક્ષુદ્રયુગ્મ કહ્યાં છેઃ કૃતયુગ્મ, ત્યેાજ, દ્વાપરયુગ્મ અને કલ્યાજ. વિવરણ : લધુસંખ્યાવાળા રાશિવિશેષને સુયુગ્મ કહે છે. તેમાં ચાર, આઠ, બાર વગેરે સંખ્યાવાળા રાશિને ક્ષુદ્રકૃતયુગ્મ કહે છે; ત્રણ, સાત, અગિયાર વગેરે રાશિને ક્ષુદ્ર ત્યેાજ; એ, છ વગેરે રાશિને ક્ષુદ્ર દ્વાપરયુગ્મ; અને એક, પાંચ વગેરે સખ્યાવાળા રાશિને ક્ષુદ્ર કલ્યેાજ કહેવામાં આવે છે.
ગૌહે ભગવન! કેટલાં મહાયુગ્મા—મહારાશિએ
E
કહ્યાં છે?
મ॰—હે ગૌતમ! સાળ મહાયુગ્મા કહ્યાં છે. તે આ પ્રમાણે :
૧. કૃતયુગ્મકૃતયુગ્મ એટલે કે જે રાશિમાંથી પ્રતિ સમય ચાર ચાર કાઢીએ તે છેવટે ચાર બાકી રહે, અને તે જેટલી વાર કાઢવા તે સંખ્યામાંથી પણ ચાર ચાર કાઢીએ તે ચાર બાકી રહે, તે.” [તે પ્રમાણે] ૨. કૃતયુગ્મણ્યેાજર ૩. કૃતયુગ્મ દ્વાપરયુગ્મ ૪. કૃતયુગ્મકક્ષેાજ ૫. ત્યેાજકૃતયુગ્મ. ૬. ત્યેાજણ્યેાજ, છ. ત્યેાજદ્વાપરયુગ્મ, ૭. ક્ષેાજદ્વાપરયુગ્મ, ૮, શ્વેાજકલ્યેાજ. દ્વાપરયુગ્મકૃતયુગ્મ. ૧૦. દ્વાપરયુગ્મણ્યેાજ. 11. દ્વાપરયુગ્મદ્રાપરયુગ્મ. ૧૨. દ્વાપરયુગ્મકયેાજ, ૧૩, કહ્યુંાજ
૯.
૧. જેમકે ૧૬માંથી ચાર ચાર કાઢીએ તેા અંતે ચાર રહે ઇં; અને જેટલીવાર કાઢયા તે સંખ્યા પણ ચાર છે.
કાઢીએ તેા ત્રણ વધે અને
૨. જેમકે ૧૯માંથી ચાર ચાર જેટલીવાર કાઢયા તેની સંખ્યા ચાર છે
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org