SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ રાશિઓ કૃતયુગ્મ. ૧૪. કાજજ. ૧૫. કલ્યાજદ્વાપરયુગ્મ. ૧૬. કલ્યજકજ.૧ આવલિકા અસંખ્યાતા સમયરૂપ છે. તે જ પ્રમાણે સ્તકથી માંડીને શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરેપમ અવસર્પિણ અને ઉત્સર્પિણીના સમયે સુધી જાણવું; પુદ્ગલ પરિવર્તક અનંતસમયરૂપ છે. તે જ પ્રમાણે ભૂતકાળ, ભવિષ્યકાળ તથા સર્વકાળનું પણ જાણવું. આનપ્રાણ સંખ્યાતી આવલિકારૂપ છે. એ પ્રમાણે શીર્ષપ્રહેલિકા સુધી જાણવું. પપમ અસંખ્યાતી આવલિકારૂપ છે. એમ સાગરોપમ, અવસર્પિણ અને. ઉત્સપિણી સંબધે પણ જાણવું. પુદ્ગલપરિવર્ત અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે સર્વકાળ સુધી જાણવું. સ્તકમાં કેટલા આનપ્રાણુ છે – વગેરે બધું આવલિકાની: પેઠે જાણવું. એ પ્રમાણે શીર્ષપ્રહેલિકા સુધી સમજવું.. સાગરાપભ સંખ્યાતા પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણીનું પણ જાણવું. પુગલ પરિવર્ત અનંત પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ સુધી જાણવું. અવસર્પિણ કેટલા સાગરોપમરૂપ છે, એ બાબતમાં પલ્યોપમ જેવું બધું જાણવું. ૧. અહીં બધે, જેટલી વાર કાઢયા તે પદ પહેલું છે; અને જેટલા વધ્યા તેની અપેક્ષાએ બીજું પદ છે. ૨. જુઓ પા. ૨૧૩–૫. ૩. જુઓ પા. ૮૯. નેધ ૧. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy