SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને લગતી કેટલીક ખાખતા ૯ કપાય ગૌ—હે ભગવન્ ! કષાય કેટલા છે ? ૨૦—હે ગૌતમ ! કષાય ચાર છે: સાયા, અને લાભ. ક્રાધ, માન, -- પ્રકારનાં છે? ગૌ હે ભગવન્ ! ક્રોધનાં સ્થાન કેટલા મહે ગૌતમ ! ચાર પ્રકારનાં છે: પેાતાની જાત; જાની જાત; તેની જાત; અને અપ્રતિષ્ઠિત (કાઈના ઉપર નહી તેવા) એ પ્રમાણે માન, માયા અને લાભ વિષે પણ જાણવું. ગૌ॰—હે ભગવન્! કયાં કયાં કારણેા વડે ક્રોધ થાય છે? ૩૦૭ મ॰~~~હે ગૌતમ! ક્ષેત્રને કારણે, વસ્તુને કારણે, શરીરને કારણે, અને સાધનસામગ્રીને કારણે. એ પ્રમાણે માન, માયા અને લેભનું પણ જાણવું. ગૌહે ભગવન્! ક્રોધ કેટલા પ્રકારના છે ? મ॰હું ગૌતમ ! ચાર પ્રકારને છે: અનંતાનુબધી (સમ્યક્ત્વ ગુણને જ નાશ કરી અનત ભવ ભટકાવનાર); અપ્રત્યાખ્યાન ( દેશિવરિત ગુણના વિધાત પ્રત્યાખ્યાનાવરણ ( સર્વવિરતિગુવિધાતી ); અને (યથાખ્યાત ચારિત્રના વધાતક). એ પ્રમાણે માન, અને ક્ષેાભનું પણ જાણવું. કરનાર ); સંવલન માયા ગૌતમ॰—હે ભગવન્ ! ક્રોધ કેટલા પ્રકારના છે? મ હે ગૌતમ ! પૂરતું કારણ સમજીને કરેલે (આભાગનિવર્તિત); ગુણુદોષની વિચારણ વિના જ કરેલે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy