________________
શ્રીભગવતી-સાર
( અનાભાગનિતિ); ઉપશાન્ત (અનુદયાવસ્થાવાળા); અને અનુપશાન્ત (ઉદયાવસ્થાવાળા).
ગૌહે ભગવન્ ! જીવા કયાં સ્થાને વડે આડે ક પ્રકૃતિએ બાંધે છે ?
મહે ગૌતમ ! ચાર સ્થાન વડે આઠે ક`પ્રકૃતિ બાંધે છે : ક્રોધ વડે, માન વડે, માયા વડે અને લેાભ વડે. શતક ૧૮, ઉર્દૂ ૪
0
૧૦ વેદના
ગૌ હે ભગવન્! વેદના કેટલા પ્રકારની છે? મ—હે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની છે : ગીત, ઉષ્ણ, અને શીતેષ્ણ.
ગૌ॰——હું ભગવન્ ! નૈરિયકે કઈ વેદના અનુભવે છે?' મ—હે ગૌતમ! શાંત વેદના પણ અનુભવે છે, અને ઉષ્ણ પણ અનુભવે છે. પરંતુ શીષ્ણુ વેદના નથી અનુભવતા. અસુરકુમારેા ત્રણે વેદના અનુભવે છે. પ્રમાણે વૈમાનિકા સુધી જાવું.
એ.
૧. અહી સ્થાન એટલે પાપકનું સ્થાન સમજવું. ૨. પછીના આમા પ્રકરણમાં ત્રીજા યાનિવિભાગમાં જણાવ્યા પ્રમાણે. પા. ૪૧૪,
૩. તે તે પ્રકારના પુદ્ગલાના સ્પર્ધા થાય ત્યારે. જેમકે સ્નાનાદિ વખતે શીત ઇ. ઉષ્ણ વેદનાનું તેમને ખીજું કારણ એ છે કે, જ્યારે વધારે પ્રભાવવાળે દેવ ગુસ્સે થઈને તેમને જુએ ત્યારે તેમને ઉષ્ણ વેદના થાય છે. જુઓ ઈશાને દ્રની ક્થામાં. પા. ૧૯૪;
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org