________________
શ્રીભગવતીસાર ગૌ–હે ભગવન! ઓછામાં ઓછા (જઘન્ય) કે વધારેમાં વધારે (ઉત્કૃષ્ટ) એ પંદર પ્રકારના યુગમાં કોગ કેનાથી વિશેષાધિક છે ?
મા–હે ગૌતમ ! કામણુશરીરનો જઘન્ય ગ સૌથી અલ્પ છે; તેથી ઔદારિકમિશ્રનો જઘન્ય વેગ અસંખ્યાતગણો છે. તેથી વૈક્રિયમિશ્રનો જઘન્ય ગ અસંખ્યાતગણે છે. તેથી ઔદારિક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગણો છે. તેથી વૈક્રિય શરીરને જઘન્યાગ અસંખ્યાતગણે છે. તેથી કાર્માણ શરીરને ઉત્કૃષ્ટ યંગ અસંખ્યાતગણે છે. તેથી આહારક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગણે છે. તેથી આહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણે છે. તેથી ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્રનો ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાતગણો અને પરસ્પર સમાન છે. તેથી અસત્ય-અમૃષા મનેયેગને જઘન્ય વેગ અસંખ્યાતગણે છે. તેથી આહારક શરીરનો જધન્યવેગ અસંખ્યાતગણે છે. તેથી ત્રણ પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ અસંખ્યાતગણી અને પરસ્પર તુલ્ય છે. તેથી આહારક શરીરને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણે છે. તથા, તેથી ઔદારિક શરીર, વૈક્રિયશરીર, ચાર પ્રકારના મનેયાગ અને ચાર પ્રકારના વચનોગ-એ દસને ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાતગણો અને પરસ્પર તુલ્ય હોય છે.
ગૌ –હે ભગવન ! તે એમ જ છે, હે ભગવન ! તે એમ જ છે.
– શતક રપ, ઉદ્દે ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org