________________
પર
સ્વતંત્ર તત્ત્વ પણ નથી માનતા. એટલે અજીવતત્ત્વમાં ચાર અસ્તિકા છે, અને પાંચમ છવાસ્તિકાય, એમ કુલ પાંચ અસ્તિકા થયા.
એમાં છવ, આકાશ . અને પુદ્ગલ એ ત તો. વૈશેષિક, ન્યાય, સાંખ્ય આદિ દર્શનને પણ માન્ય છે, જે કે પુદ્ગલાસ્તિકાયને બદલે બીજાં દર્શનેમાં પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોનો ઉપયોગ થાય છે. પરંતુ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને તો જૈનદર્શન સિવાય બીજું કઈ પણ દર્શન માનતું નથી.
' બધાં દ્રવ્યો આકાશમાં અવકાશ મેળવીને રહેલાં છે. તે પ્રમાણે ધર્મ, અધર્મ છવ, અને પુદ્ગલ પણ આકાશમાં જ સ્થિત છે. તેમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય જ ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ છે; અર્થાત ગતિ અને સ્થિતિનું ઉપાદાનકારણ જીવ અને પુગલ જ છે. તે પણ નિમિત્તકારણ કે જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે, તે ઉપાદાનકારણથી ભિન્ન હોવું જ જોઈએ. એથી જીવ – પુલની ગતિમાં નિમિત્તરૂપે ધમસ્તિકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધર્માસ્તિકાયની સિદ્ધિ થઈ જાય છે. આ અભિપ્રાયથી શાસ્ત્રમાં ધર્માસ્તિકાયનું લક્ષણ જ “ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું” અને અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિમાં નિમિત્ત થવું” એટલું બતાવ્યું છે..
એ ધર્મ અને અધર્મનું કાર્ય આકાશથી સિદ્ધ થઈ શકે તેમ નથી. કેમકે તે અનંત અને અખંડ હોવાથી જડ તથા ચેતન દ્રવ્યને પિતાનામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી શકે નહીં. એટલે અનંત પુદ્ગલ અને અનંત જીવવ્યક્તિઓ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org