________________
ધજ્ઞાનનું મૂળ
te
~~~હે ગૌતમ ! કેવલજ્ઞાનાવરણીય કર્મીને ક્ષય કરનાર જીવ કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના પણ કૈવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે.
નિરતર છે છ ટ કના ઉપવાસનું તપ કરનાર, તથા સૂર્યની સામે ઊંચા હાથ રાખી તાપ તપનાર પુરુષ પ્રકૃતિના ભદ્રપણાથી, પ્રકૃતિના ઉપશાંતપણાથી, ક્રોધ-માન-માયા-લોભ ઘણાં ઓછાં થયેલાં હેાવાથી, અત્યંત માર્દવ – નમ્રતાને પ્રાપ્ત થયેલ હાવાથી, આલીનપણાથી, ભદ્રપણાથી અને વિનીતપણાથી, કાઈક દિવસ શુભ અધ્યવસાય, શુદ્ધ પરિણામ, અને શુદ્ધ ચિત્ત યુક્ત બનીને ( તથા તથારૂપ કર્મોનો ક્ષયાપશમ કરીને ઈહા, અપેાહ, માણા અને વેષણા કરતાં કરતાં એક પ્રકારનું દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેને ‘વિભગનાન' કહે છે. તેને પ્રતાપે તે આંગળના અસંખ્યાતમાં ભાગથી માંડીને વધારેમાં વધારે અસંખ્યેય હજાર યેાજને! જેટલા ક્ષેત્રમાં આવેલાં તમામ મૃત દ્રવ્યાને કર્મધારી જીવાર તેમજ બીજા અવ પદાર્થોને જોઈ શકે છે. તે રીતે તે, પાખડી, હિંસાદિ પ્રવૃત્તિયુક્ત, પરિગ્રહયુક્ત અને સક્લેશને પ્રાપ્ત થયેલા વેને પણ જાણે છે અને શુદ્ધ ચિત્તવાળા વાને પણુ જાણે છે. તે ઉપરથી તે સાચા ધર્મના વિવેક પ્રાપ્ત કરી, તેના ઉપર રુચિ કરે છે; ચારિત્રને સ્વીકાર કરે છે; તથા લિંગ૩
-
૧. મૂળ ‘લેશ્યા’– મનેત્તિ છે.
૨. ફયુક્ત જવ 'મૂ' જેવા ખની ગયેલા હોય છે; કારણ તેના ઉપરનાં કર્માંણ્ ભૂત હોય છે.
૩. સાચા ધર્મને (જૈન સાધુને ) વરા.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org