________________
સાધુ – ટિપ્પણેા
સાથે જ વધ્યે જાય છે; ત્યારપછી અસખ્યાત સચમસ્થાના સુધી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને અકુશ એકસાથે વચ્ચે જાય છે; ત્યારબાદ અકુશ અટકે છે. ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી ચડી પ્રતિસેવનાકુશીલ અટકે છે, અને ત્યાર પછી અસખ્યાત સ્થાન સુધી ચડી કષાયકુશીલ ...અટકે છે. ત્યારપછી આગળ નિત્ર થ અને સ્નાતક એક જ સંયમસ્થાનને પ્રાપ્ત કરે છે. ઉક્તસ્થાના અસંખ્યાત હેાવા છતાં તે દરેકમાં પૂર્વ કરતાં પછીનાં સંયમસ્થાનાની શુદ્ધિ અનંતાનંતગણી માનવામાં આવી છે.'
એક પુલાક બીજા પુલાકના ચારિત્રપર્યાયેાની અપેક્ષાએ હીન હાય, તુલ્ય હોય કે અધિક હાય. પુલાક ભકુશના ચર્ચાત્રપર્યાયાની અપેક્ષાએ અનંતગણું! હીન છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલના પર્યાયાની અપેક્ષાએ પણ અનંતગણેા હીન છે. તે જ પ્રમાણે નિંથ અને સ્નાતકની અપેક્ષાએ પણ જાવુ. પુલાક જેમ પુલાકના સજાતીય ચારિત્રપર્યાયાની અપેક્ષાએ છ સ્થાન પતિત છે, તેમ કાયકુશીલની સાથે પણ છ સ્થાન પતિત જાવે.
e
બકુશ પુલાકના ચારિત્રપર્યાયેાની અપેક્ષાએ અનંતગા અધિક છે. અકુશ અકુશના ચારિત્રપર્યાયોની અપેક્ષાએ હીન હોય, તુલ્ય હેાય કે અધિક હોય. હીન હોય તે! છ સ્થાન પતિત
૧. હીન હોય તે અનત ભાગ હીન હોય, અસખ્ય ભાગ હીન હાય, સખ્યાત ભાગ 'હીન હોય, સંખ્યાતગણે! હીન હેાચ, અસંખ્યાતગાહીન હાય અને અનંતગણા હીન હોય. તે જ પ્રમાણે અધિકનું પણ છ રીતે જાણવું.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org