________________
૧૩૪
શ્રીભગવતીન્સાર ગૌ–હે ભગવન! સમર્થ એટલે કે સંસી પણ તીવ્ર ઇચ્છાપૂર્વક વેદનાને વેદે ?
મહ–હા ગૌતમ! વેદે. - ગૌ––હે ભગવન ! તેનું શું કારણ?
મ-જેમ અસંશી જી ઈચ્છા અને જ્ઞાનશક્તિને અભાવે અનિચ્છા અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખ વેદે છે; તથા સંજ્ઞી જી ઈચ્છા અને જ્ઞાનશક્તિયુક્ત હોવા છતાં, ઉપયોગને અભાવે અનિચ્છા અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખ વેદે છે, તેમ સંજ્ઞી જીવો સમર્થ અને ઈચ્છાયુક્ત હોવા છતાં પ્રાપ્તિના સામર્થ્યને અભાવે માત્ર તીવ્ર અભિલાષથી સુખદુઃખ વેદે છે. જેને સમુદ્રની પાર જવાની શક્તિ નથી; પણ ત્યાં રહેલાં રૂપોનો તીવ્ર અભિલાષ છે, તે તીવ્ર અભિલાષપૂર્વક સુખદુ:ખને વદે છે.
– શતક છે, ઉદેવ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org