________________
વૈમાનિક આહાર વિષે બીજી કેટલીક વિગતો આ પ્રમાણે છે :
વર્તમાન ભાવની અપેક્ષાએ નરયિકે પાંચ ઈન્દ્રિયવાળા જીવોનાં શરીર જ ખાય છે. તેવું સ્વનિતકુમારે સુધી જાણવું. પૃથ્વીકાયિકે એકેદ્રિયનાં શરીરે ખાય છે એમ બે ઇન્દ્રિયવાળા બે દિયજીનાં, ત્રણ ઇધિવાળા ત્રણ ઈદ્રિયવાળા જીવોના અને ચાર ઇંદ્રિયવાળા ચાર ઈદ્રિયવાળા જીવોનાં શરીરને ખાય છે. જે જીવ જેટલી ઈદ્રિયોને ધણી હોય, તેટલી ઈદ્રિયવાળા જીવોનાં શરીર ખાય છે. તે પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
નૈરયિકો રામાહારવાળા જ છે, પ્રક્ષેપાહારવાળા નથી. એ પ્રમાણે એક ઈદ્રિયવાળા છે અને બધા દે વિષે પણ સમજવું. બે ઈદ્રિયવાળા જીવોથી માંડીને મનુષ્ય પયતના રેમાહાર તેમ જ પ્રક્ષેપાહાર કરનારા છે. - આહારીના વળી બે પ્રકાર છે: જાહારી એટલે આખા શરીર દ્વારા થઈ શકે તેવો આહાર કરનારા, અને મનેભક્ષી.
નૈરયિકે જાહારી છે; એ પ્રમાણે બધા ઔદારિક શરીરધારી માટે સમજવું. વૈમાનિક સુધીના બધા દેવો
જાહારી છે તેમ જ મનભક્ષી પણ છે. જેઓ મનભક્ષી દેવો છે, તેઓને “અમે મને ભક્ષણ કરવાને ઈચ્છીએ છીએ' એવી ઈચ્છા થતાં જ તે દેવોને ઈષ્ટ અને પ્રિય પુગલો તે દેવના ભક્ષણરૂપે આવે છે. એ રીતે મને ભક્ષણ કર્યા બાદ તેમનું ઇચ્છામન ચાલ્યું જાય છે.
પ્રજ્ઞાપના પૃ. ૪૯૮–૫૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org