SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતીસાર એકવિધ–ત્રિવિધે, એકવિધ-દ્વિવિધે, કે એકવિધ–એકવિધે પ્રતિક્રમે. આ એ જ પ્રમાણે વર્તમાન હિંસાને રોધ કરનાર પણ ઉપર જણાવેલ ૪૯ પ્રકારે રાધ કરે; તે જ પ્રમાણે અનાગત હિંસાનું પ્રત્યાખ્યાન કરતો પણ ૪૯ પ્રકારે કરે. તે જ પ્રકારે, અસત્ય, ચૌર્ય, મૈથુન, અને પરિગ્રહનું પણ સમજવું. – શતક ૮, ઉદ્દે ૫ * ગૌતમ–હે ભગવન્! જીવો પ્રત્યાખ્યાનને જાણે છે, અપ્રત્યાખ્યાનને જાણે છે કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનને મોહે ગૌતમ ! જે પંચૅડ્યિો છે તે ત્રણેને પણ જાણે છે; બાકીના જીવો પ્રત્યાખ્યાનને જાણતા નથી. (અપ્રત્યાખ્યાનને જાણતા નથી, અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને પણ જાણતા નથી.) ગૌ–હે ભગવન્! જીવોનું આયુષ્ય પ્રત્યાખ્યાનથી અંધાય છે, અપ્રત્યાખ્યાનથી બંધાય છે કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનથી બંધાય છે? મહ–હે ગૌતમ ! જીવો અને વૈમાનિકો ત્રણેથી બંધાયેલા આયુષ્ય વાળા છે. બાકીના અપ્રત્યાખ્યાનથી બંધાયેલા આયુષ્ય વાળા છે. – શતક ૬, ઉદ્દે ૪ ૧. પ્રત્યાખ્યાનાદિ ત્રણવાળાઓની સ્મૃતિમાં ઉત્પત્તિ છે; અને નૈરયિકામાં તો વિરતિરહિત છવો જ ઉત્પન્ન થાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy