SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ એકા એ લિમા હોય કેમ? ત્યારે કાલેદાયીએ તેની હા પાડી. પછી ભગવાને તેને કહ્યું કે, હું કદાયિ ! એ વાત સત્ય છે. હું પાંચ અસ્તિકાયને સિદ્ધાંત ઉપદેશું છું. ત્યારે કાબ્રોદાયીએ તેમને કહ્યું, “હે ભગવન! એ અરૂપી અવકાય, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, અને આકાશાસ્તિકાયમાં બેસવા-સૂવા-આળોટવાને કઈ શક્તિમાન મ–ના; પરંતુ હે કાલોદાયિ ! એક રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકામાં બેસવા-સૂવા-આળોટવાને કોઈ પણ શક્તિમાન છે. કા–હે ભગવન ! એ રૂપી અજીવકાય પુલાસ્તિકાયને છોનાં અશુભ ફલ સહિત પાપકર્મો લાગે ? મ–ના કાલેદાયિ ! પરંતુ અરૂપી જીવકાથને ફલ સહિત કર્મો લાગે. અહીં કાલોદાયી બોધ પાળે, અને તેણે ભગવાન પાસે સ્કંદની પેઠે પ્રવજ્યા સ્વીકારી. –શતક છે, ઉદ્દે ૧૦ ૧૩ એકસાથે બે કિયા ન હોય ગૌ–હે ભગવન! અન્યતીથિંકે એમ કહે છે કે, એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે. ઐયપથિકી અને ૧. આ પ્રમાણે શંકા પૂછવા આવનારને તેની શંકા કહેતા પહેલાં દિવ્યજ્ઞાનથી જાણું લઈ કહી બતાવવાની અને શંકા કરનારમાં દલીલ કરતાં ચમત્કારથી વિશ્વાસ ઉત્પન્ન કરાવવાની હકીક્ત આ ગ્રંથમાં ઠેર ઠેર આવે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy