________________
પ્રવેશતકનું ગણિત
૧૭
ષટ્કસયાગમાં પૂર્વોક્ત ક્રમથી ૫૧ વિકલ્પા થાય છે. તેની સાથે સાત નરકનાં પર્કયેાગી છ પદેના કરતાં ૩૫૭ વિકલ્પા થાય છે.
ગુણાકાર
સમસયેાગમાં તે પૂર્વોક્ત ભાવનાથી ૬૧ વિકલ્પે થાય છે. એ પ્રમાણે સખ્યાત ઐરિયકેાને આશરીને ૭૨૩૧૭૩૫-૧૦૮૫-૮૬૧-૩૫૭-૬૧ મળી કુલ ૩૩૩૭ વિકલ્પે
ગણવો.
અસ ખ્યાતનું ગણિત
૧ થી ૧૦, પછી સખ્યાત અને પછી અસંખ્યાતપદ ઉમેરી અસંખ્યાતનું ગણિત ગણવું. તેના ૭-૨૫૨-૮૦૫૧૧૯૦-૯૪૫-૩૯૨-૬૭ મળી કુલ ૩૬૫૮ વિકલ્પા થશે.
આ પ્રમાણે એક્રેયિ, ઇિંદ્રિય, ત્રિદ્રિય, ચતુર્ દ્રિય અને પચે યિતિય ચયેાનિકપ્રવેશનકમાં એક તિર્યંચયેાનિક જીવથી માંડીને અસંખ્યાત જીવ સુધીનું ગણિત ગણવું.
મનુષ્યપ્રવેશનક સ’મૂર્છિમ અને ગજ એમ એ પ્રકારનું છે. તેનું પણ એક મનુષ્યથી માંડીને અસંખ્યાત મનુષ્ય સુધીનું ગણિત ગણવું.
દેવપ્રવેશનક ચાર પ્રકારનું છેઃ ભવનવાસિદેવપ્રવેશનક, વાનવ્યંતરદેવ૦ જ્યાતિષ્ટદેવ અને વૈમાનિકદેવપ્રવેશનક. તેનું પણ એક દેવથી માંડીને અસંખ્ય દેવ સુધીનું ગણિત ગણવું. શતક ૯, ઉદ્દે ફર
૪૨
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org