SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ જીવ અને વેશ્યા ગૌ–હે ભગવન! રિયિકોને કેટલી વેશ્યાઓ હોય છે ? મ૦ –હે ગૌતમ! કૃષ્ણ, નીલ અને કાપેત એ ત્રણ. તિર્યંચાનિકોને યે હોય છે; એકિયાને કૃષ્ણ, નીલ, કાપિત અને તેજ એ ચાર હોય છે; પૃથ્વીકાયિકોને, અષ્કાયિકાને, અને વનસ્પતિકાયિકાને પણ એ જ પ્રમાણે જાણવું. તેજ, વાયુ, બે ઇકિય, ત્રણ ઇકિય, અને ચાર નેિ નૈયિક પ્રમાણે જાણવું. પંચૅકિય તિર્યને યે વેશ્યા જાણવી. સંછિમ ચંદ્રિયતિર્યચનિકોને નૈરયિકે પ્રમાણે જાણવી. ગર્ભજ પંચૅયિતિર્યચનિકોને છ લેસ્યાઓ; તિર્યચનિની માદાઓને છે લેસ્થાઓ; મનુષ્યોને છ લેયાઓ; સંભૂમિ મનુષ્યોને નરયિકા પ્રમાણે; ગર્ભજ મનુષ્યોને છ લેસ્યાઓ; મનુષ્ય સ્ત્રીઓને છે; દેવને પણ છે; દેવીઓને કૃષ્ણ, નીલ, કાપિત અને તેજ એ ચાર; ભવનવાસીઓને, ભવનવાસિનીઓને, વાન વ્યંતર દેવને તથા વનયંતરદેવીઓને પણ એ ચાર; તે લેહ્યા અને પદ્યસ્થામાં વીતરાગપણું સંભવતું નથી; પણ શુકલમાં જ સંભવે છે. ૨. સિદ્ધા લેફ્સારહિત જ હોય છે. –શતક , ઉદ્દે. ૧. ૩. નારકોને, વિકત્રિોને, તથા તેજકાય અને વાયુકાય જીવોને પ્રથમની ત્રણ જ લેશ્યાઓ હોય છે : ભવનપતિ, પૃથ્વી, પાણી, વનસ્પતિ અને વ્યંતરોને પ્રથમની ચાર લેશ્યાઓ છે. ( ગજ) પંચેંદ્રિય, તિર્યંચ અને મનુષ્યોને છે લેશ્યાઓ છે; જ્યોતિષ્કને તેલેશ્યા છે. વૈમાનિકોને ત્રણ શુભ લેશ્યાઓ છે. તેમાં પણ સૌધર્મ અને ઈશાનમાં તેજલેશ્યા જાણવી; સનકુમાર, માહેદ્ર અને બ્રહ્મકલ્પમાં પદ્મશ્યા જાણવી; અને ત્યાંથી આગળ શુકલલેશ્યા જાણવી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy