SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતી-સાર ભ૦–-હે ગૌતમ ! સર્વકાળ સુધી. (કારણ કે કુલ જીની સંખ્યામાં વધઘટ થતી જ નથી. અમુક ગતિમાં જીવોની વધઘટ ભલે થાઓ.) – શતક ૫, ઉદેવ ૮ ગૌ૦–હે ભગવન્ ! જીવ ચૈતન્ય છે, કે ચૈતન્ય જીવ અને ' મ–હે ગૌતમ! જીવ નિયમથી ચૈતન્ય છે ચૈતન્ય પણ નિયમે જીવ છે. ગૌ ––હે ભગવન્! જીવ નૈરયિક છે કે નૈરયિક જીવ મ હે ગૌતમ ! નરયિક તો નિયમે જીવે છે અને જીવ તે નૈરયિક પણ હોય તથા અનૈરયિક પણ હોય. એ પ્રમાણે અન્ય ગતિના જીવોનું પણ જાણવું. ગૌ – હે ભગવાન ! – પ્રાણ ધારણ કરે તે જીવ કહેવાય, કે જીવ હોય તે પ્રાણ ધારણ કરે ? મહ–હે ગૌતમ ! પ્રાણુ ધારણ કરે તે તો નિયમથી જીવ કહેવાય; પરંતુ જે જીવ હોય તે પ્રાણ ધારણ કરે પણ ખરે (સંસારી દશામાં) અને પણ કરે (સિદ્ધ દશામાં) ગૌ–હે ભગવન ! પ્રાણ ધારણ કરે તે નૈરયિક કહેવાય કે નૈરયિક હોય તે પ્રાણ ધારણ કરે ? મહ–હે ગૌતમ ! નરયિક તો નિયમથી પ્રાણ ધારણ કરે; પણ પ્રાણ ધારણ કરનાર તે નરયિક પણ હોય અને. અનૈયિક પણ હોય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy