SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ દેવા વગેરે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? ૧૯૯ છે. તે જેમકે : જો તે જધન્ય આયુવાળા રત્નપ્રભાના નારકી તરીકે ઉત્પન્ન થાય તા; ઉત્કૃષ્ટ આયુષવાળા નારકી તરીકે ઉત્પન્ન થાય તા; અથવા તે અસનીતિયંચ પાતે જધન્ય સ્થિતિવાળા હાય તેા;૨ અથવા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હાય તે; પાછા પાતે જધન્ય આયુષવાળા હાઈ રત્નપ્રભામાં જઘન્ય આયુષવાળા થાય, અથવા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા થાય; તથા પાતે ઉત્કૃષ્ટ આયુષવાળા હાઈ રત્નપ્રભામાં જધન્ય અથવા ઉત્કૃષ્ટ આયુષવાળે થાય એ પ્રમાણે. સ'ની પંચેન્દ્રિય તિય ચ સખ્યાતવર્ષ આયુષ્યવાળા પર્યાપ્તમાંથી જ આવે; અને સાતે પૃથ્વીમાં ઉત્પન્ન તેમની બાબતમાં રત્નપ્રભામાં છયે સહનન કહેવાં, ક્યે સંસ્થાન કહેવાં; ક્યે દ્વેશ્યા કહેવી; ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે કહેવાં; ત્રણ યાગ, ત્રણ વેદનાઓ અને પાંચ સમુદ્ધાતા કહેવા.૪ અને ગમનાગમન એથી આ ભવ સુધી કહેવું. પેાતે જધન્ય સ્થિતિવાળા હોય તા તેની ઊંચાઈ આંગળના અસંખ્યાતમા ભાગથી માંડી મેથી નવ ધનુષ સુધીની કહેવી; ત્રણ લેસ્યા, મિથ્યાદષ્ટિ, એ અજ્ઞાન અને ત્રણ સમુદ્ધાત તથા. થાય. આ.. ૧. તેની બધી વિગત આપવી નિરર્થક છે. > > વિશેષતાએ છે તે નેાંત્ર વગેરેમાં દૂમાં આપી છે. ૨. તેને અપ્રશસ્ત અધ્યવસાયા જ હોય; તેનું આયુષ અંતર્મુહ નુ... જ હોય. ૩. નિવિશેષણ, પર્યાપ્ત, અને અસજ્ઞો, તથા એ ત્રણ જધન્ય સ્થિતિને અપેક્ષી તથા ઉત્કૃષ્ટ સ્થિતિને અપેક્ષી એમ કુલ નવ વિકલ્પે ગણવા. ૪. અત્ય એ મનુષ્યને જ હાય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy