SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ Co. શ્રીભગવતી-સાર કહેવા. એ પ્રમાણે શર્કરાપ્રભાદિનું જાણવું, પણ વાલુકાપ્રભામાં પાંચ સહનન, પંકપ્રભામાં ચાર, ધૂમપ્રભામાં ત્રણ, તમઃ પ્રભામાં છે અને તમતમઃ પ્રભામાં પ્રથમ સહનન કહેવું. વળી તેમાં સ્ત્રીવેદ॰ ન કહેવા. વળી જો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકામાં ઉત્પન્ન થાય તે ત્રણથી પાંચ ભવ કહેવા; તે પેાતે જધન્ય સ્થિતિવાળા હોય તે ત્રણથી સાત ભવ કહેવા; તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળાંમાં ઉત્પન્ન થવાને હાય ! ત્રણથી પાંચ ભવ કહેવા. તેવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ઉત્કૃષ્ટ સ્થિતિવાળામાં થવાને! હાય તે! જાણવું. ૨. જો તે મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય તા પર્યાપ્ત, સંખ્યાત આયુષ્યવાળા સનીમાંથી જ આવે, અને સાતે પૃથ્વીમાં ઉત્પન્ન થાય. . રત્નપ્રભામાં છ સહનન, ઊંચાઈ મેથી નવ આંગળથી માંડીને પાંચસેા ધનુષ; ( બાકી બધું સની પંચેન્દ્રિય તિયંચતી પે; પણ) ચાર જ્ઞાન, અને ત્રણ અજ્ઞાન વિકલ્પે, ૨ તથા છ સમુદ્ધાત કહેવા. જો તે મનુષ્ય પેાતે જઘન્ય કાળની સ્થિતિવાળા હાય તા ઊંચાઈ મેથી નવ આંગળ કહેવી; ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે કહેવાં; પાંચ સમૃઘ્ધાત કહેવા; અને જો તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળે હાય, તે ઊંચાઈ પાંચસે ધનુષ કહેવી. ૧. સ્ત્રીઓ છઠ્ઠી નરક પૃથ્વી સુધી જ ઊપજે છે. ર. જે મનુષ્ય અવધ, મન:પર્યંત્ર અને આહારક શરીર પ્રાપ્ત કરી નરકમાં ઊપજે, તેને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે હાય. ૩. ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને જ આહારક સમુદ્ધાત સંભવે તેથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy