SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ છવ વિશે પરચૂરણ વિગતે ૪૩૫ મહ–હે ગૌતમ! શ્રોત્રાદિ ઈકિયાવાળો હોવાથી પુદ્ગલી છે; અને જીવનું બીજું નામ પુદ્ગલ હોવાથી તે પુગલ પણ છે. પરંતુ સિદ્ધો પુદ્ગલી નથી; કારણ કે તેઓને ઇકિયાદિ નથી, પરંતુ તેઓ જીવ હોવાથી પુલ તો છે જ. – શતક ૮, ઉદ્દે ૧૦ ગૌ –હે ભગવન ! જીવો શાશ્વત છે કે અશાશ્વત? મહ–હે ગૌતમ! કલ્યની અપેક્ષાએ જી શાશ્વત છે; અને પર્યાની અપેક્ષાએ અશાશ્વત છે. —- શતક છે, ઉદ્દે ૨ ગ–હે ભગવન! છેવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા ( હિંસા) કરાય છે? મહ–હા ગૌતમ! કરાય છે. ગૌ–હે ભગવન ! તે ક્રિયા આત્માએ સ્પર્શેલી કરાય કે આત્માના સ્પર્શ વિના કરાય? મહ–હે ગૌતમ! સ્પર્શેલી કરાય, પણ અસ્પષ્ટ ન કરાય. વળી તે ક્રિયા અનુક્રમે કરાય છે, પણ અનુક્રમ વિના ૧. પુદ્ગલની બનેલી ઇઢિયાદિવાળે. ૨. વિવિધ પરિણામોની અપેક્ષાએ જીવ અશાશ્વત છે; કારણકે એક પરિણામ ઉત્પન્ન થાય છે, અને બીજું નાશ પામે છે, પરંતુ છેવદ્રવ્ય તો કાયમ રહે છે. ૩ હિંસા વગેરે પાપાનકથી ઉત્પન્ન થતો કર્મબંધ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy