________________
શ્રીભગવતી-સાર Hથી કરાતી. તેમાં એટલો વિશેષ સમજો કે, એકેન્દ્રિય. સિવાયના બાકીના જીવો તો અવશ્ય ધ્યે દિશામાંથી આવેલાં કર્મ કરે છે (બાંધે છે); પણ જે એકેન્દ્રિય છે લેકાતે રહેલા છે, તેને ઉપરની અને આસપાસની દિશાથી કર્મ આવવાને સંભવ નથી; તેથી તેઓ કદાચ ત્રણ દિશામાંથી કવચિત ચાર દિશામાંથી અને કદાચિત પાંચ દિશામાંથી, આવેલું કર્મ કરે છે. બાકીના જીવો તો લોકના મધ્યમાં હોવાથી વ્યાઘાતના અભાવે યે દિશામાંથી આવેલું કર્મ કરે છે.
– શતક ૧૭, ઉદ્દે
ગૌ૦-હે ભગવન ! જેવો અને પુલ પરસ્પર સંબદ્ધ છે, એક બીજા સાથે મળી ગયેલા છે, પરસ્પર ચીકાશથી પ્રતિબદ્ધ છે, અને પરસ્પર ઘટ્ટ થઈને રહે છે ?:
મ–હા ગૌતમ ! જેમ કોઈ એક પાણીથી છલોછલ ભરે હૃદ હોય; તેમાં કોઈ પુરુષ એક મેટી, સે નાનાં કાણાંવાળી અને સો મેટાં કાણાંવાળી નાવ નાખે, તો તે નાવ પાણીથી ભરાતી થાય? અને અંતે પાણીથી ભરેલા ઘડા જેવી થઈને રહે ? “હા, રહે.” તો તે હેતુથી એમ કહ્યું છે કે, જીવો અને પુલ પરસ્પર સંબદ્ધ છે ઈ.
“જેમ કોઈ તેલથી લેપેલ શરીર ઉપર રજ ચેટે છે, તેમ રાગ અને દ્વેષથી કિલન્ન થયેલ આત્માને કર્મબંધ, થાય છે.”
– શતક ૧, ઉદેવ -
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org