SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ વિશે પરચૂ વિગતો ૪૩૭ ૪૩૭ રાજગૃહનગરને પ્રસંગ છેઃ ગૌત્ર –હે ભગવન્! ૧. જીવે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે? ૨. અથવા જે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને નહીં બાંધશે ? ૩. અથવા જીવે પાપકર્મ બાંધ્યું છે, નથી બાંધતા અને બાંધશે ? . અથવા શું છે પાપકર્મ બાંધ્યું છે, નથી બાંધતો અને નહીં બાંધે ? મ–હા ગૌતમ! અભવ્ય જીવની બાબતમાં પહેલા વિકપ સંભવે છે; ભવ્ય જીવની બાબતમાં બીજે; મેહન ઉપશમ કરનાર જીવની બાબતમાં ત્રીજો, અને ક્ષીણમેહ અવની બાબતમાં ચોથે વિકલ્પ સંભવે છે. ગૌ–હે ભગવનલેસ્યાવાળા જીવની બાબતમાં પણું ચારે વિકલ્પ સંભવે છે? મહ–હા ગૌતમ! શુલેશ્યાવાળા જીવો પાપકર્મને બંધક પણ હોય છે, અને કૃણાદિ પાંચ લેફ્સાવાળાને પ્રથમ બે જ વિકલ્પ સંભવે છે; કારણ કે તેમને વર્તમાનકાળે મોહનરૂપ પાપકર્મનો ક્ષય કે ઉપશમ નથી; તેથી તેમને છેલ્લા બે વિકલ્પ નથી. ક્યારહત જીવને એથે (નથી બાંધતો, નહીં બાંધે ) વિકલ્પ છે. કૃષ્ણપાક્ષિક જીવને પ્રથમ બે જ છે; કારણ કે વર્તમાનકાળ તેને પાપકર્મનું અબંધપણું નથી. શુક્લ ૧. જે જવને અર્ધપગલપરાવર્ત કાળથી અધિક સંસાર બાકી છે, તે કૃષ્ણ પાક્ષિક અને જે તેની અંદર જ મોક્ષે જવાના છે, તે શુકલપાક્ષિક, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy