SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક વ્યાખ્યાઓ ૧૬૩ તે એક સાથે બારને જ અનુભવે છે; કારણકે જ્યારે શીત અનુભવે ત્યારે ઉણુ નહિ અને ચર્ચા વખતે શય્યાને ન અનુભવે. માત્ર વેદનીયરૂપી એક જ કર્મ બાંધનાર વીતરાગ છસ્થને છ પ્રકારનાં કર્મ બાંધનાર જેટલા પરિષહ જાણવા. પરંતુ સોગી ભવસ્થ કેવલજ્ઞાનીને (જ્ઞાનાવરણયના બે પરિષહ વધુ બાદ કરતાં) ૧૧ પરીષહ સંભવે છે; પણ તેમાં એક સાથે તે નવને જ અનુભવે છે; કારણકે શીત–ઉષ્ણ, અને ચર્યા–શય્યા, એ બે જોડકાંમાંથી ગમે તે એકને જ તે અનુભવે છે. કર્મબંધરહિત અયાગી ભવસ્થ કેવલજ્ઞાનીને અગિયાર પરિષહે તે પ્રમાણે છે. ––શતક ૮, ઉદ્દે ૮ - ગણિપિટક ગણિપિટક એટલે આચાર્યની પેટી – શા. ગૌત્ર –હે ભગવન્! ગણિપિટક કેટલા પ્રકારનું કહ્યું છે? ૧. અહી તો મેહનીય અવિદ્યમાન જેવું થયું હોવાથી, સર્વત્ર અનૌસુહ્ય જ પ્રવર્તે છે. તેથી શવ્યાકાળે તે શયામાં જ વર્તે છે; ચર્યાની ઉત્સુકતા તે વખતે તેને ન હોવાથી તે ચર્ચામાં નથી હોતે. - ૨. ૧૧મા અને ૧૨માં ગુણસ્થાન વખતેતેને વીતરાગ છવસ્થ કહે છે. ૩. ૧૩ માં ગુણસ્થાન વખતે. ૪. ૧૪માં ગુણરથાનવાળાને. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy