SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શ્રીભગવતી-સાર ગૌ––હે ભગવન ! પર્ય કેટલા પ્રકારના છે? મહ–હે ગૌતમ! પર્યવો બે પ્રકારના છે. છવપર્યો અને અજીવપર્ય.૧ – શતક ૨૫, ઉદે. ૫ ગૌત્ર –હે ભગવન! દ્રવ્યની અવસ્થાન્તરપ્રાપ્તિરૂપ પરિણામ કેટલા પ્રકારનો છે? મહ–હે ગૌતમ! પરિણામ બે પ્રકારનો કહ્યો છે જીવપરિણામ, અને અજીવપરિણામ. - તેમાં જીવપરિણામ દશ પ્રકારનો છે. (નરયિકાદિ) ગતિ, ઈદ્રિય, કષાય, વેશ્યા, બેગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને દર અછવપરિણામ પણ દશ પ્રકાર છે: બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ. બંધ પરિણામના બે પ્રકાર છે : સ્નિગ્ધબંધપરિણામ, અને ક્ષબંધ પરિણામ. તેમાં નિયમ એ છે કે, બે સરખી ૧અહીંથી આગળ પ્રજ્ઞાપના સૂત્રનું સમગ્ર પર્યાવ૫દ અહીં ઉતારવાનું મૂળમાં કહ્યું છે. અહીં પર્યાય એટલે વિશેષ, ધર્મએ અર્થ સમજ. ૨. આ બધા શબ્દોની વ્યાખ્યાઓ વગેરે આ વિભાગમાં જ આગળ આવશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy