________________
ગતિ અને અર્ધ
૧૩૭ દારિક શરીર પ્રગબંધમાં સર્વબંધ કાળની અપેક્ષાએ. એક સમય અને દેશબંધ ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે એક સમય પૂન ત્રણ પાપ સુધી હોય છે.'
ઔદારિક શરીરના બંધનું અંતર કાલથી ગણીએ તો સર્વબંધનું અંતર ઓછામાં ઓછું ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવગ્રહણ પર્યત છે; અને વધારેમાં વધારે સમયાધિક પૂર્વ કોટી અને તેત્રીશ સાગરોપમ છે. દેશબંધનું અંતર ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે ત્રણ સમય અધિક તેત્રીશ. સાગરોપમ છે.
૧. પૂડલાના ઉદાહરણુમાં જણાવ્યા પ્રમાણે સર્વબંધ એક સમય જ હેય. અને જ્યારે વાયુકાચિક કે મનુષ્યાદિ વૈક્રિય શરીર કરીને અને તેને છેડીને ઔદારિક શરીરને એક સમયે સર્વબંધ કરે, અને પુન: તેને દેશબંધ કરી, એક સમય પછી તરત જ મરણ પામે, ત્યારે ઓછામાં ઓછા એક સમય દેશબંધ, થાય. દારિક શરીરવાળાની વધારેમાં વધારે સ્થિતિ - ત્રણ પ પમ છે. તેમાં પ્રથમ સમયે તેઓ સર્વ બંધક છે; અને પછી એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી દેશબંધક છે.. પિટાવિભાગમાં દરેકની વધારેમાં વધારે સ્થિતિ અલગ અલગ જાણવી. અહીં વિસ્તાર પડતો મૂક્યો છે.
૨. કઈ જીવ મનુષ્યાદિ ગતિમાં ઃ અવિગ્રહગતિએ આવી ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થઈ, પૂર્વકેટવર્ષ પર્યત ત્યાં રહી, તે ત્રિીશ સાગરોપમની સ્થિતિવાળા,નારક કે સર્વાર્થસિદ્ધ દેવ થાય અને પછી તે ત્રણ સમયની વિગ્રહગતિએ ઔદારીક શરીરધારી થાય; વિગ્રહગતિના બે સમયમાં તે અનાહારક હોય અને ત્રીજે સમયે, તે દારિક શરીરને સર્વ બધ- થાચ હવે તેમાં વિગ્રહગતિના:
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org