SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીન્સાર સંવૃત (સંયમી) જીવ સત્ય સ્વમ જુએ, અસંવૃત સત્ય પણ જુએ અને અસત્ય પણ જુએ; અને સંવૃતાસંવૃત. અસંવૃત જેવું જુએ. સ્વમ ૪ર પ્રકારનાં છે, અને મહાસ્વમ ૩ર પ્રકારનાં છે. વળી કુલ ૭૨ સ્વપ્નો છે. [અહીં તીર્થકરને જીવ ગર્ભમાં ઉતરે ત્યારે તેમની માતાએ કેટલાં સ્વમ જુએ વગેરે બધું આગળ પા. ૨૧૬ મુજબ જાણવું.] જ્યારે શ્રમણ ભગવંત મહાવીર છદ્મસ્થપણમાં હતા ત્યારે તેઓ એક રાત્રિના છેલ્લા પ્રહારમાં આ દશ મહાસ્વને જોઈને જાગ્યા હતા : ૧. એક ભયંકર તાડ જેવા પિશાચને પરાજિત કર્યો; ૨. એક ધળી પાંખવાળા નરકોયલને જે;૨ ૩. એક ચિત્રવિચિત્ર પાંખવાળા નરકેયલને જે-૩ ૪. એક સર્વરત્નમય માલાયુગલ જોયું;૪ ૫. એક પેળી ગાયોના ધણને જોયું.૫ ૬. ચોતરફ ખીલેલા પદ્મસરોવરને જોયું. છે. એક મહાસાગરને હાથ વડે તર્યો;૮. એક તેજસ્વી ૧. તેના ફળરૂપે તેમણે મેહનીય કર્મને મૂલથી નષ્ટ કર્યું. ૨. તેના ફળરૂપે શુકલધ્યાનને પ્રાપ્ત કર્યું. . ૩. તેના ફળરૂપે દ્વાદશાંગ ગણિપિટક કહ્યું, ૪. તેના ફળરૂપે સાધુન અને ગૃહસ્થનો એમ બે પ્રકારને ધર્મ કહ્યો. ૫. તેના ફળરૂપે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સંઘ પ્રાપ્ત થયે, , ૬. તેના ફળરૂપે ચારે પ્રકારના દેવોને પ્રતિબોધ કર્યો. ૭ તેના ફળરૂપે સંસારને તર્યા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy