________________
આ અણમેથી
અંડ કો
થાય નહીં
,
જથતી શ્રાવિકા
વરાહ મ–તે અર્થ યથાર્થ નથી. જેમ સર્વ આકાશની શ્રેણી હોય; તે અનાદિ અનંત, તથા ઉપરની બાજુએ પરિમિત અને બીજી શ્રેણુઓથી પરિવૃત હોય; તેમાંથી સમયે સમયે એક પરમાણુ પુલ માત્ર ખંડ કાઢતાં કાઢતાં અનંત યુગો વીતી જાય, તે પણ તે શ્રેણું ખાલી થાય નહીં, તે પ્રમાણે બધાય ભવસિદ્ધિક જીવો સિદ્ધ થવાની યોગ્યતાવાળા છે, તોપણ લોક ભવસિદ્ધિક જી વિનાનો થશે નહીં.
જયંતી ––હે ભગવન ! સૂતેલાપણું સારું કે જાગેલાપણું સારું ?
મહ–હે જયંતિ! કેટલાક જીવોનું સૂતેલાપણું સારું અને કેટલાક જીવનું જાગેલાપણું સારું. અધમ લોકોનું સૂતેલાપણું જ સારું; કારણ કે તે જ એ છે કે અનેક ભૂતપ્રાણુઓને દુઃખ આપનારા ન થાય; તેમ જ પોતાને કે બીજાને કે બંનેને ઘણી અધાર્મિક સંજના (ક્રિયા) સાથે ન જોડે. પરંતુ જે છ ધાર્મિક છે, તેઓનું જાગેલાપણું સારું છે; કારણ કે તેઓ અનેક ભૂતપ્રાણુઓને સુખ આપનારા થાય છે, અને પિતાને, પરને કે બંનેને ઘણું ધાર્મિક સંયોજના (ક્રિયા) સાથે જોડનાર થાય છે. વળી એ છવો જાગતા હોય તે ધર્મજાગરિકા વડે પિતાને જાગૃત રાખે છે. માટે એ જીવોનું જાગેલાપણું સારું છે.
જયંતી–હે ભગવન્! સબળપણું સારું કે દુર્બલપણું સારું ?
મહ–હે જયંતિ! કેટલાક જીવોનું સબલપણું સારું અને કેટલાકનું દુર્બલપણું સારુંઃ ધાર્મિક જીવોનું સબલપણું સારું, અને અધાર્મિકનું દુર્બલપણું સારું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org