SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શ્રીભગવતી-સાર ―― તેમ જ અંતિમ કાટીનું ધ્યાન સાધી શકાય તેવા . હતા; તેમના વર્ણ કસેાટીના પથરા ઉપર પડેલી સેનાની રેખા સમાન ગૌર હતા; તે ઉગ્ર તપસ્વી હતા; ધેાર બ્રહ્મચારી હતા; ધ્યાનરત હતા; શરીરની પરવા તેમ જ ટાપટીપ વિનાના હતા; તવિશેષથી તેમને અનેક યેાજન પ્રમાણ ક્ષેત્રમાં રહેલા પદાર્થોનું દહન કરવામાં સમથ એવી તેજોવાલા — તેજજ્ઞેલેસ્યા પ્રાપ્ત થઈ હતી; તીર્થંકરાએ અગમ થાની પણ પહેલાં ઉપદેશેલા ૧૪ ‘ પૂ’ ગ્રંથેાનાર તે જાણકાર હતા; ઈંદ્રિય કે મનની સહાયતા વિના જ ગમે તે કાળના અને ગમે તે ક્ષેત્રના રૂપી પદાર્થોનું જ્ઞાન કરવાની શક્તિ તેમને પ્રાપ્ત થઈ હતી; તેમ જ મનવાળાં પ્રાણીઓનાં મન પણ તે જોઈ શકતા હતા૪; તેમને સકળ અક્ષરસયેાગાનું જ્ઞાન હતું, અથવા સાંભળવા યાગ્ય શબ્દાને સુસંગત રીતે મેલવાને તેમને સ્વભાવ હતા. તેમને કેવળજ્ઞાન થવાનું જ આાકી હતું. તે ગૌતમ દ્રભૂતિએ તે વખતે ૭ ટકના ઉપવાસ કરેલે હતા. તેના પારણાને દિવસે પહેલી પૌરુષીમાંપ તેમણે સ્વાધ્યાય ૧. તે માંધાને જૈત પરિભાષામાં વઋષભ-તારાચ-સહનત હે છે. તેની વિગત માટે બ્લુએ આ માળાનું ‘અંતિમ ઉપદેશ’ પુસ્તક, પા. ૧૨૯, .િ ૧. +6 ર. તે પ્રથા વિષે વધુ માહિતી માટે તુ આ માળાનું સયમધ ' પુસ્તક, પા. ૭. . ૩. પરિભાષામાં તેને અધિ લબ્ધિ' કહે છે. ૪. પિરભાષામાં તેને - મનરૂપ વ લબ્ધિ ' કહે છે. C ૫. પૌરુષી એટલે દિવસ કે રાતને! ચેાથે ભાગ, વિશેષ માટે જુએ આ માળાનું ‘ અ‘તિમ ઉપદેશ’ પુસ્તક, પા. ૧૫૬, ટિ. ન. ૧. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy