SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને લગતી કેટલીક બાબતે મો—હે ગૌતમ ! કાય આત્મા પણ છે (કારણ કે શરીરને સ્પર્શ થતાં તેને આત્માને અનુભવ થાય છે.); તેમ જ આત્માથી ભિન્ન પણ છે. (નહિ તે શરીરને નાશ થતાં આત્માનો પણ નાશ થાય). ગૌ – હે ભગવન્! કાય રૂપી છે કે અરૂપી ? મહ–હે ગૌતમ ! (સ્થૂલ શરીરની અપેક્ષાએ) રૂપી પણ છે; અને (કાર્માણ શરીરની અપેક્ષાએ અતિ સૂક્ષ્મ હોવાને લીધે) અરૂપી પણ છે. ગૌ૦–હે ભગવન ! કાય સચિત્ત (સજીવ) છે, કે અચિત્ત છે? મ -હે ગૌતમ! (જીવંત અવસ્થામાં ચૈતન્યયુક્ત હોવાથી) સચિત્ત પણ છે, અને (મૃત અવસ્થામાં ચૈતન્યને. અભાવ હોવાથી) અચિત્ત પણ છે. ગૌ–હે ભગવન ! છેને કાય હોય છે કે અને ? મહ–હે ગૌતમ ! જીવોને પણ હોય છે, અને અને (તીર્થંકરાદિની મૂર્તિને) પણ હોય છે. - શતક ૧૩, ઉદ્દે ૭ ૬: જીવને લગતી કેટલીક બાબતો અધિકરણ અધિકરણ એટલે હિંસાદિ પાપકર્મના હેતુભૂત વસ્તુ. તેના આંતરિક અને બાહ્ય બે ભેદ છે. તેમાં શરીર અને ઇકિયે આંતરિક અધિકરણ છે; અને કુહાડા, કોશ વગેરે પરિગ્રહાત્મક વસ્તુઓ બાહ્ય અધિકરણ છે.” Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy