SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અને અધ (તે કુળ પણ સુખરૂપ હેાય છે; દુઃખરૂપ સમયે તે આત્માથી છૂટું પડી જાય છે. અકર્મરૂપ થઈ જાય છે. એ ક્રિયાને કહે છે. સ્ટ નહિ. ) અને ત્રીજે એ રીતે તે તરત જ ઐય્યપથિકી ક્રિયા -શતક ૩, ઉદ્દે॰ ૩ ૨ ગૌતમ - હે ભગવન્ ! ‘ઉપયાગ' એટલે કે આત્મ જાગૃતિ — સાવધાનતા સિવાય ગમનાદિ, તેમ જ ગ્રહણાદિ, ક્રિયાઓ કરનારા સાધુને ઐય્યપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી૧? મહાવીર—હે ગૌતમ! અય્યપથિકી ન લાગે, પણ સાંપરાયિકી લાગે. કારણકે, જેનાં ક્રોધ, માન, માયા, અને લેાભ બુચ્છિન્ન થયાં હેાય તેને જ ઐયાઁપથિકી ક્રિયા હોય; પણ જેનાં ક્રોધાદિક્ષીણુ ન થયાં હાય તેને સાંપરાયિકા ક્રિયા જ હોય. સૂત્રને અનુસારે વતા સાધુને અય્યપથિકા ક્રિયા લાગે છે, અને સૂવિરુદ્ધ વર્તનારને સાંપરાયિકા લાગે છે. -શતક ૭, ઉદ્દે॰ ૧, તથા ૭ 3 ગૌ॰—હે ભગવન્ ! કષાયભાવમાં (વીચિમા માં ) રહીને આગળ રહેલાં રૂપાને જોતા, પાછળનાં રૂપાને શ્વેતા, થતી ૧. એČપથિકી એલે કે સચમપૂર્વક માર્ગે ચાલતા સાધુથી આવસ્યક શારીરિક ક્રિયા. તેથી ઊલટી, અસ'ચમીની ક્રિયાઓ સાંપરાયિકી કહેવાય છે; કારણ કે તે આત્માના સીધે। સપરાય – ચાત – કરે છે. F Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy