________________
પુદ્ગલ એ પ્રમાણે ત્રણ પ્રદેશવાળા કંધને સંપર્શતો પરમાણુ -સાતમા, આઠમા અને નવમા વિકલ્પ વડે સ્પર્શે એટલે કે સર્વથી દેશને, સર્વથી ઘણે ભાગેને, અને સર્વથી સર્વને. એ પ્રમાણે ચાર–પાંચ એમ અનંત પ્રદેશવાળા સ્કંધની સાથે સમજવું.
ગી–હે ભગવન ! પરમાણુને સ્પર્શતા બે પ્રદેશવાળા સ્કંધ કેવી રીતે સ્પશે ?
મહ–હે ગૌતમ ! ત્રીજા અને નવમા વિકલ્પ વડે સ્પ. એવી રીતે બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શત દિપ્રદેશિક સ્કંધ પ્રથમ, તૃતીય, સપ્તમ અને નવા વિકલ્પ વડે સ્પર્શ ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શત દિપ્રદેશિક સ્કંધ પહેલા ત્રણ વિકલ્પ વડે તેમ જ છેલ્લા ત્રણ વિકલ્પો વડે સ્પર્શે. એ પ્રમાણે ચાર-પાંચ અને અનંત પ્રદેશવાળા સુધી જાણવું.
ગ. – હે ભગવન ! પરમાણુને સ્પર્શ કરતો ત્રણ પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે પશે ?
મહ–હે ગૌતમ! ત્રીજા, છઠ્ઠા અને નવમા વડે સ્પશે. દિપ્રદેશિકને સ્પર્શ કરતે ત્રિપ્રદેશિક પ્રથમ, તૃતીય, ચતુર્થ, પષ્ટ, સપ્તમ અને નવમા વડે સ્પર્શ. ત્રિપ્રદેશિકને સ્પર્શ કરતો ત્રિપ્રદેશિક નવે વિકલ્પ વડે સ્પર્શે. તે પ્રમાણે ચાર, પાંચ અને અનંત પ્રદેશવાળા સુધી જાણવું.
–શતક પ, ઉદે. ૭
રાજગૃહનગરને પ્રસંગ છે.
ગૌ– ભગવન! બે પરમાણુ એકઠા થાય તે શું થાય ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org