SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર જીવા વિશેષાધિક છે,૧ તથા તેથી અમધક જીવે વિશેષાધિક છે.જે આહારક શરીરના શતક ૮, ઉર્દૂ હું C ભગવાનના શિષ્ય માક દ્દિપુત્ર રાજગૃહમાં પૂછે છે: મા—હે ભગવન્! અધ કેટલા પ્રકારને છે? મ્યા હે માક'દિપુત્ર ! એ પ્રકારના છે : દ્રવ્યધ અને ભાવખધ. દ્રવ્ય.ધના એ પ્રકાર છે ઃ પ્રયાગમધ અને વિસસાધ. ભાવબંધના બે પ્રકાર છે: મૂલપ્રકૃતિબંધ અને ઉત્તરપ્રકૃતિબંધ. ર શતક ૧૮, ઉર્દૂ ૩ ગૌ—હે ભગવન્! અધ કેટલા પ્રકારને છે? મ—હે ગૌતમ! ત્રણ પ્રકારના છે : (૧) જીવપ્રયાગઅંધ એટલે કે જીવના મન-વાણી-કાયાના વ્યાપાર વડે કર્મ પુદ્ગલાને આત્મા સાથે બંધ થવા તે. (ર) અનંતર્ધ એટલે કે કર્મ પુદ્ગલેાના બંધ થયા પછીના સમયના અધ. (૩) અને પર પરંધ એટલે કે . ત્યાર પછીના દ્વિતીયાદિ સમયે થતા અંધ. ――― શતક ૨૦, ઉર્દૂ. 9 ૧. કારણ કે મુખ્યત્વે દેવા અને નારકા જ વૈક્રિયના અંધક છે: બાકીના બધા તથા સિદ્ધો અખધક છે. ૨. કારણ કે માત્ર કેટલાક મનુષ્યા જ આહારકના મધક છે. ૩. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો તે મૂલપ્રકૃતિ છે; અને તે દરેકના પાછા અવાંતરભેદ તે ઉત્તરપ્રકૃતિ, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy