________________
પુગલ એ પ્રમાણે ૧૦ વિભાગ સુધી ગણ્યા કરવું.
જે તેની સંખ્યાતા વિભાગ કરવામાં આવે, તો સંખ્યાત પરમાણુ થાય.
અસંખ્યાતા પરમાણુ એકઠા મળે તો અસંખ્યાતપ્રદેશિક સકંધ થાય. તેનો વિભાગ કરીએ તો બેથી ૧૦ સુધીના તેમજ સંખ્યાતા કે અસંખ્યાતા વિભાગ થાય. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે :
બે વિભાગનું સ્વરૂપ: 1-અસં. એ પ્રમાણે ૧૦-અસં.. અથવા સં૦-અસં; અથવા અસં૦-અસં.
ત્રણ વિભાગ : ૧-૧-અસં૦, ૧-૨-અસં. એ પ્રમાણે ૧-૧૦-અસં; અથવા ૧-સં૦-અસં. અથવા ૧-અસં૦અસં; અથવા ર-અસં૦-અસં, એ પ્રમાણે ૧૦-અસં૦અસં; અથવા સં૦-અસં૦-અસં૦ અથવા અસં૦-અસં-. અસં. એ પ્રમાણે દશ સુધી જવું.
જે સંખ્યાતા વિભાગ કરવામાં આવે તો :
સં પરમાણુ-અસં; સંદિપ્રદેશિકકંધ-અસંખ્યાત: એ પ્રમાણે સંદશપ્રદેશિક અસંખ્યાત; અથવા સંખ્યાત સંખ્યાતપ્રદેશિક-અસંહ, અથવા સંખ્યાતા અસંખ્યાતપ્રદેશિક સ્કંધો.
જે તેના અસંખ્ય વિભાગ કરવામાં આવે તો અસંખ્ય પરમાણુપુદ્ગલ થાય છે.
હવે અનંતપરમાણુના અનંતપ્રદેશાત્મક સ્કંધના વિભાગ કરવામાં આવે, તો બે થી દશ, તેમ જ સંખ્યાત, અસંખ્યાત. અને અનંત વિભાગ થાય :
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org