SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર ગર્ભવાસ ગૌ૦ –હે ભગવન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ ઈદિય-- વાળો ઉત્પન્ન થાય કે ઈકિય વિનાને ? - મ–કચૅ િ– સ્થૂલ ઈાિની અપેક્ષાએ પ્રક્રિય વિનાનો ઉત્પન્ન થાય; અને ભાવળકિય (ચૈતન્યની શક્તિ ) ની અપેક્ષાએ ઈદ્રિયવાળો ઉત્પન્ન થાય. –હે ભગવન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ શરીરવાળા ઉત્પન્ન થાય કે શરીર વિનાનો ઉપન્ન થાય ? મ–હે ગૌતમ ! ઔદારિક, વૈક્રિય અને આહારક – એ ત્રણ સ્કૂલ શરીરની અપેક્ષાએ શરીર વિનાને ઉત્પન્ન થાય; અને તૈજસ તથા કામણ એ સૂમ શરીરની અપેક્ષાએ શરીરવાળે ઉત્પન્ન થાય. ગૌ૦–હે ભગવન ! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત શું ખાય છે? મહ–હે ગૌતમ! પરસ્પર એકઠું થયેલું માતાનું આર્તવ અને પિતાનું વર્ષ ખાય છે. ગૌ –હે ભગવન્! ગર્ભમાં ગયા બાદ જવ શું ખાય છે ! ભ૦ –હે ગૌતમ! ગર્ભમાં ગયા બાદ છવ માતાએ ખાધેલ અનેક પ્રકારના રસવિકારોના એક ભાગ સાથે માતાના આર્તવને ખાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy