SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ કમ અને અકમભૂમિ ગૌ હે ભગવન! પાંચ ભરતોમાં અને પાંચ ઐરાવતેમાં ઉત્સર્પિણી અને અવસર્પિણરૂપ કાળ છે? મહ–હા, ગૌતમ! છે. ગૌ–હે ભગવન્ ! પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણ અને અવસર્પિણું કાળ છે? –નથી. હે આયુષ્માન શ્રમણ. ત્યાં એકરૂપે અવસ્થિત કાળ કહ્યો છે. –હે ભગવન ! એ પાંચ મહાવિદેહમાં અરહંત ભગવાન પાંચ મહાવ્રતવાળા અને પ્રતિક્રમણ સહિત ધર્મને ઉપદેશ કરે છે?૧ મ0– ગૌતમ! પાંચ ભરતમાં અને પાંચ ઐરાવતોમાં પહેલા અને છેલ્લા એ બે અરહંત ભગવતિ પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણ સહિત ધર્મનો ઉપદેશ કરે છે; બાકીના અરહંત ભગવંતે ચાર મહાવ્રતવાળા ધર્મને ઉપદેશ કરે છે. વળી પાંચ મહાવિદેહમાં પણ અરહંત ભગવંત ચાર મહાવ્રતવાળા ધમનો ઉપદેશ કરે છે. ' ગૌ -હે ભગવન ! જબુદ્ધીષ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરો થયા છે ? ભ૦––હે ગૌતમ ! ચોવીશ તીર્થકરે થયા છેઃ ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, ૧. એ બે વસ્તુઓ પાર્શ્વના સિદ્ધાંતથી જુદી પડતી મહાવીરના માર્ગની વિશેષતાઓ છે. પાર્શ્વ ચાર મહાવ્રત જ ઉપદેશતાઃ બ્રહ્મચર્યને અપરિગ્રહમાં સમાવી લેવામાં આવતું. અને પ્રતિષ્ઠમણું પણ હંમેશ કરવાને બદલે પ્રસંગ આવ્યે જ કરવામાં આવતું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy