SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ હતા શીભાગવતીસાર સ્પર્શેન્દ્રિયલબ્ધિવાળાને ઇકિયલબ્ધિવાળાની પેઠે જાણવા. વેરહિતનું પણ તેમ જ જાણવું. – શતક ૮, ઉદ્દે ૨ ગ ગૌ૦–હે ભગવન ! વેગ (પ્રવૃત્તિ) ને કેટલા પ્રકાર છે ? મ––હે ગૌતમ ! યોગના ત્રણ પ્રકાર કહ્યા છે : મનયોગ, વચનયોગ, અને કાગ. –શતક ૧૬, ઉદે. ૧ ગૌત્ર –હે ભગવન ! કેટલા પ્રકારને યોગ કહ્યો છે? ભ૦-––હે ગૌતમ! પંદર પ્રકારને વેગ કહ્યો છે: ૧. સત્યમનોયોગ ૨. મૃષામનેયોગ ૩. સત્યમૂલા મનોયોગ ૪. અ-સત્ય અ-મૃષા મનેયોગ ૫. સત્ય વચનયોગ ૬. અસત્ય વચનગ ૭. સત્યમૃષા વચગ ૮. અસત્ય અ-મૃષા વચનયોગ ૯ઔદારિક શરીર કાયયોગ ૧૦. ઔદારિકમિશ્રશરીર કાયયોગ ૧૧. વૈક્રિયશરીર કાયયોગ ૧૨. વૈક્રિયમિશ્રશરીરકાયયોગ ૧૩. આહારકશરીરકાયયોગ ૧૪. આહારકમિશ્રશરીર કાયયોગ અને ૧૫. કાર્માણશરીર કાયયોગ. [ ઔદારિકમિશ્રાદિ કાયાની સમજ આ પ્રમાણે છે : ઔદારિક કાગ તો પર્યાપ્તને જ હોય. ઔદારિક શરીર ઉત્પત્તિ સમયે અપૂર્ણાવસ્થામાં કાર્પણ સાથે મિશ્ર થાય છે, ત્યારે તે “ઔદારિક મિશ્ર' કહેવાય છે. એ અપર્યાપ્તને જ હોય. વળી પરભવમાં ઉત્પત્તિ સમયે જીવ પ્રથમ કાર્મગ વડે આહાર કરે; પછી જ્યાં સુધી શરીર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy