SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર મ0–હે ભગવન! પહેલા ચાર કદાચ બધે અને ફદાચ ન બાંધે. કેવલજ્ઞાની ન બાંધે. એ પ્રમાણે વેદનીય વિના સાતે માટે જાણવું. પ્રથમના ચાર વેદનીયને બાંધે; અને કેવલજ્ઞાની કદાચ બાંધે અને કદાચ ન બાંધે. ગૌ--- હે ભગવન્! મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જ્ઞાનાવરણીયકર્મ બાંધે ? મહ–હે ગૌતમ ! આયુષ સિવાયની સાતે બંધ: આયુષને કદાચ બાંધે અને કદાચ ન બાંધે. ગૌ– શું મનગી, વચનગી, કાયાગી અને અગી જ્ઞાનાવરણીયકર્મ બાંધે? મ– પ્રથમ ત્રણ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. અયોગી ન બાંધે. એ પ્રમાણે વેદનીય સિવાય સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. વેદનીયને પ્રથમ ત્રણ બાંધે. યોગી ન બાંધે. ગૌ–હે ભગવન! સાકાર ઉપયોગ (જ્ઞાન) વાળા કે અનાકાર ઉપગ (દર્શન)વાળ જ્ઞાનાવરણીય બાંધે ? | મ–હે ગૌતમ! આઠે કર્મ પ્રવૃતિઓ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. (સંયોગી બાંધે; અગી ન બાંધે.) ૧. વીતરાગ ન બાંધે. ૨. સર્ગિકેવલી બાંધે; અગિકેવલી ન બાંધે. ૩. આયુષબંધકાળે બાંધે. ૪. ૧૧માં ૧૨માં ગુણસ્થાનવાળી સોગિકેવલીઓ નથી બાંધતા. ૫. અગિવિલી અને સિદ્ધ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy