________________
કમને આવનારા
ર મહ–હે ગૌતમ! બંને કદાચ બાંધે અને કદાચ ન બંધેએ પ્રમાણે વેદનીય સિવાય સાતે માટે જાણવું. વેદનીયને ભાષક બધે, તથા અભાષકર કદાચ બાંધે કે કદાચ ન બાંધે. - ગર–પરિત જીવ (એટલે કે એક શરીરવાળે એક છવ, અથવા અલ્પ સંસારવાળે જીવ) જ્ઞાનાવરણીય કર્મ બાંધે? અપરિત્ત જીવ (એટલે કે અનંત જીવો સાથે એક શરીરમાં રહેતા હોય તે–અથવા અનંત સંસારવાળે જીવ) બાંધે કે નો પરિત્ત–નોઅપરિત્ત જીવ બાંધે ?
ભવ –હે ગૌતમ! પરિત્ત જીવ કદાચ બાંધે અને કદાચ ન બાંધે; અપરિત્ત જીવ બાંધે, અને નેપરિત્ત એટલે કે સિદ્ધ ન બાંધે. એ પ્રમાણે આયુષ સિવાય સાતે માટે જાણવું. પહેલા બે આયુષને કદાચ બાંધે અને કદાચ ન બાંધે, પણ નો પરિત્ત (સિદ્ધ) તે ન બાંધે.
ગૌ–હે ભગવન ! આભિનિબોધિકજ્ઞાની (મતિજ્ઞાની), શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની જ્ઞાનાવરણીયકર્મ બાંધે ?
૧. વીતરાગભાષક ન બાંધે; અભાષકમાં અયોગિકેવલી અને સિદ્ધ ન બાંધે, પણ વિગ્રહગતિએ જનારા પૃથ્વી આદિ બાંધે.
૨. યોગી અને સિદ્ધ ન બાંધે; પૃથિવી વગેરે બાંધે. ૩. વીતરાગ ન બાંધે. ૪. આયુષના બંધાળે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org