SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર સુધીના વિકલ્પે સમજવા. એ પ્રમાણે અલ્પ શક્તિવાળા દેવ અને મહાશક્તિવાળી દેવી વગેરે; તથા અલ્પ શાસ્તવાળી દેવી અને મહાક્તિવાળા દેવ વગેરે; તથા અલ્પ શક્તિવાળી દેવી અને મેટી શિક્તવાળી દેવી વગેરે માટે પણ સમજવું. શતક ૧૦, ઉદ્દે॰ ૩ ગૌહું ભગવન્ ! મેટા પરિવારવાળા દેવ ભાવતાત્મા અનગારની વચ્ચે થઈને જાય ? --હું ગૌતમ ! દેવા એ પ્રકારના છે : માયિમિથ્યાદષ્ટિ, અને અમાયિસમ્યગદષ્ટિ. તેમાં જે માયિ છે તે તે અનગારને જોઈ ને વદતા નથી, તેથી તે તેની વચ્ચે થઈ તે જાય; પણ જે અમાયિ॰ છે, તે તે! તેને જોઈને તમે ઇં તેથી તે ન જાય. ગૌ॰ હું ભગવન્ ! નારકામાં સત્કાર, સન્માન, વંદન, અભ્યુત્થાન, અંજલિકર, આસનપ્રદાન, આસનાનુપ્રદાન. સામા જવું, બેઠેલાની સેવા કરવી, અને જાય ત્યારે તેની પાછળ જવું, ઇત્યાદિ વિનય છે ? મ ના ગૌતમ ! તેવું જ પૃથ્વીકાયિકથી માંડીને ચતુરિદ્રય જીવા સબંધે પણ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચેામાં સત્કારાદિ હોય છે, પણ આસન આપવું, અને ફેરવવું એ એ નથી. અસુરકુમારાદિ દેવા તથા મનુષ્યેામાં તે બધા વિનય છે. શતક ૧૪, ઉદ્દે॰ ૩ - ૧. ગૌરવ ચેાગ્ય વ્યક્તિ માટે આસનને એક સ્થાનથી ખીજે સ્થાને લાવવું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy