SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પરચૂરણ બાબતે ૪ઃ પરચૂરણ આમતે ૫ ગૌ-~~~હે ભગવન ! હુંમેશાં સૂક્ષ્મ સ્નેહકાય – અકાય (એક જાતનું પાણી ) માપપૂર્ણાંક પડે છે ? મહા ગૌતમ ! પડે છે. તે ઊંચે પડે છે, નીચે પણ પડે છે, અને તીરછે પણ પડે છે. ગૌહે ભગવન્ ! તે સૂક્ષ્મ અકાય, આ સામાન્ય સ્થૂલ અકાયની ( પાણીની ) સાથે પરસ્પર સમાયુક્ત થઈ તે લાંબાકાળ સુધી રહે ? ૧૦ના ગૌતમ! તે શીઘ્ર નાશ પામી જાય છે, શતક ૧, ઉદ્દે॰ ૬ ગૌ—હે ભગવન્! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે, અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે ? મહા ગૌતમ! ગૌહે ભગવન્! તે શું પ્રયાગથી – જીવના વ્યાપારથી તેમ પરિણામે છે કે સ્વભાવથી ? મહે ગૌતમ! તે પ્રયાગથી અને સ્વભાવથી એમ અને પ્રકારે પરિણામે છે. શતક ૧, ઉર્દૂ ૩ . 3 ગૌતમ હે ભગવન! જ'બુદ્રીપમાં આ ભારતવર્ષમાં આ અવસર્પિણીના કાળમાં કેટલા કુલકર। થયા ? ३७ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy